રોડ પર અડધું કામ પતી ગયુ છે જોકે બાકી કામ પૂરુંનાં કરાતા લોકો ને વાહન ચાલકો ને મુશ્કેલી પડી રહી છે. જો કે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી. રોડ ઉપર મેટલ પાથરી છે. અને બાકી નું ડામર કામ અધૂરું જે પૂરું નાં કરાતા કામ કરી રહેલી કંપની ને ટરમીનેટ કરી અન્ય એજન્સી ને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે સ્થાનિક લોકો ને અવર જવર તેમજ વાહન ચાલકો ને વાહન લઇ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે લોકો ની માંગ છે. કે ઝડપથી આ રોડ નું કામ પૂરું કરવામાં આવે ઈકબાલગઢ થી કપાસિયા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.- હોમ
- /Uncategorized
- /અમીરગઢ ના ઇકબાલગઢ થી વિરમપુર જવાના રસ્તા નું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં ભારે હાલાકી
અમીરગઢ ના ઇકબાલગઢ થી વિરમપુર જવાના રસ્તા નું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં ભારે હાલાકી

ઇકબાલગઢ થી વિરમપુર અને અંબાજી ના ત્રીસ ગામ ને જોડતો માર્ગ છેલ્લા અઢી વર્ષે થી લોકો ના માટે બન્યો મુશ્કેલી નો માર્ગ
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂર નાં ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમીરગઢનાં ઈકબાલગઢ થી વિરમપુર અને અંબાજી ના ત્રીસ ગામ ને જોડતો માર્ગ લોકો ના માટે મુશ્કેલી નો માર્ગ બની ગયો છે. બનાસકાંઠા નાં અમીરગઢ ઈકબાલગઢ થી વિરમપુર જવા નો અંદાજે 12 કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં અઢી વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું નાં થતાં સ્થાનિક લોકો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે.
રોડ પર અડધું કામ પતી ગયુ છે જોકે બાકી કામ પૂરુંનાં કરાતા લોકો ને વાહન ચાલકો ને મુશ્કેલી પડી રહી છે. જો કે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી. રોડ ઉપર મેટલ પાથરી છે. અને બાકી નું ડામર કામ અધૂરું જે પૂરું નાં કરાતા કામ કરી રહેલી કંપની ને ટરમીનેટ કરી અન્ય એજન્સી ને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે સ્થાનિક લોકો ને અવર જવર તેમજ વાહન ચાલકો ને વાહન લઇ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે લોકો ની માંગ છે. કે ઝડપથી આ રોડ નું કામ પૂરું કરવામાં આવે ઈકબાલગઢ થી કપાસિયા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
રોડ પર અડધું કામ પતી ગયુ છે જોકે બાકી કામ પૂરુંનાં કરાતા લોકો ને વાહન ચાલકો ને મુશ્કેલી પડી રહી છે. જો કે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી. રોડ ઉપર મેટલ પાથરી છે. અને બાકી નું ડામર કામ અધૂરું જે પૂરું નાં કરાતા કામ કરી રહેલી કંપની ને ટરમીનેટ કરી અન્ય એજન્સી ને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે સ્થાનિક લોકો ને અવર જવર તેમજ વાહન ચાલકો ને વાહન લઇ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે લોકો ની માંગ છે. કે ઝડપથી આ રોડ નું કામ પૂરું કરવામાં આવે ઈકબાલગઢ થી કપાસિયા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
