રાધનપુર હાઇવે પર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત; ત્રણના મોત

રાધનપુર-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. રીક્ષા અને ટેમ્પો વચ્ચેની આ ટક્કરમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરાતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ લોકોના ઘટના સ્થળે મોત; મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનામાં મૃતકોની ઓળખ થઈ નથી. રાધનપુર સેવાસદન પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. હાલ પોલીસે મૃતદેહના પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ટેગ્સ:#police investigation#Emergency Response#fatal incident#Traffic Safety#Hit and Run#Victim Identification#Community Reaction#Highway Safety Concerns#Radhanpur Highway Accident#Road Accidents#Rickshaw and Tempo Collision#Three Dead#Radhanpur Referral Hospital
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
9 કલાક પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
9 કલાક પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
10 કલાક પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
11 કલાક પહેલા
