Skill Development

પાલનપુર રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો

કુલ ૧૭૦ ઉમેદવારોએ ભાગ લીધો: ૬૬ ઉમેદવારોને સ્થળ પર નોકરીની ઑફર કરાઇ જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત…

જી.ડી.મોદી.કોલેજ પાલનપુર ખાતે જિલ્લા રોજગાર અધિકારીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું

ફક્ત કોલેજના જ્ઞાન આધારિત નોકરીની તકો મેળવવી મુશ્કેલ: નવીન સ્કીલ ડેવલપ કરવી જરૂરી, એમ.જે.પ્રજાપતિ જિલ્લા રોજગાર કચેરી અને એમ.એ.પરીખ ફાઈન…

સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુરમાં રાખી મેકીંગ સ્પર્ધા યોજાઇ

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરમાં વુમન એમ્પાવરમેન્ટ સેલ અંતર્ગત…

પાલનપુર રોજગાર કચેરી અને માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલાના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો

જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને માર્ગ આઈ.ટી.આઈ રામપુરા વડલા (સર્જન ફાઉન્ડેશન)ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું…

પાટણની કે કે ગર્લ્સ સ્કુલની 500 વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી ગૌરીવ્રતની ઉજવણી કરી

કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય પાટણ અવનવા પ્રયોગો થકી શિક્ષણ ક્ષેત્રે પાટણ શહેરમાં એક નામાંકિત સંસ્થા બની રહેલ છે. હાલમાં…

ડેરી ઉદ્યોગમાં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મહિલા આયોગના નેતૃત્વમાં ગુજરાત-રાજસ્થાનનું સંયુક્ત પગલું

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન વિજ્યા રાહટકર, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજસ્થાનના પશુપાલન મંત્રી જોરારામ કુંપાવતની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ બનાસ…

બનાસકાંઠાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું

કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા મડાણા ગઢ સેજાની કિશોરીઓએ આઈ.ટી.આઈ સંસ્થાની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ…

પાટણની કે.કે.ગર્લ્સ સ્કૂલના વોકેશનલ પ્રેક્ટીકલ લેબની એસ.આર.મહેતા વિદ્યાલય રૈયાની વિધાર્થીની ઓએ મુલાકાત લીધી

પાટણ શહેરની શ્રીમતી કેશરબાઇ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત સુંદર કાર્ય કરી રહેલ છે. આસપાસના વિસ્તારમાંથી આવતી આર્થિક…

કર્ણાટકમાં 2007 થી વૃદ્ધ માતા-પિતાને તરછોડી દેતા બાળકો સામે 3,000 થી વધુ કેસ નોંધાયા

તમામ સરકારી મેડિકલ કોલેજોના ડિરેક્ટરોને તેમના વૃદ્ધ માતા-પિતાને સારવાર માટે દાખલ કરનારા પરંતુ આખરે તેમને રજા આપવા પાછા ન ફરતા…

મફત વસ્તુઓ નહીં, રોજગારીનું સર્જન ભારતમાંથી ગરીબી દૂર કરશે: નારાયણ મૂર્તિ

ઇન્ફોસિસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ ફ્રીબીઝ સંસ્કૃતિનો વિરોધ કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે નવીન ઉદ્યોગસાહસિકો દ્વારા રોજગારીનું સર્જન…