Harsh Sanghvi

અંબાજીના ગબ્બર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકશે

યાત્રિકો માટે પ્રસાદ સ્વરૂપે નિ:શુલ્ક ભરપેટ ભોજનની વ્યવસ્થા કરાઈ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આજે 30 જાન્યુઆરીથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો…

WEF 2026 માં સમગ્ર દુનિયા જોશે વિકસિત ગુજરાત 2047નું વિઝન, હર્ષ સંઘવી કરશે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની વાર્ષિક બેઠક 2026 માં…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને 30 વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓના પ્રવાસ પર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 6 નવેમ્બરના રોજ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લેશે. તેઓ સરહદી વિસ્તારોની વ્યાપક…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી: ભાદરવી પૂનમ મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી રાજ્યના…

મહેસાણામાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની હવે ખેર નથી; મહેસાણા પોલીસનું યોગી મોડલ

ડોન બનવા નીકળેલા લુખ્ખાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું; મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અરાજકતા ફેલાવી શહેરમાં પોતાનો રોલો જમાવતા અસામાજિક…

સ્‍વીત્‍ઝરલેન્‍ડમાં હર્ષ સંઘવીની આગેવાનીમાં રમતગમત પ્રતિનિધિ મંડળની બેઠક યોજાઈ

રાજ્‍યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નેતળત્‍વમાં ભારતીય ઓલિમ્‍પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્‍સીપલ…

હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું; 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે

27 જુનના રોજ અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળવાની છે ત્યારે આ રથયાત્રાને લઈ મંદિર દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ…

High Alert in Gujarat; ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ

ઓપરેશન સિંદૂરથી જે રીતે પાકિસ્તાનને ભારતે જવાબ આપ્યો છે તે બાદ હવે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. કંગાળ દેશ…

હર્ષ સંઘવી; ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો આદેશ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ પાકિસ્તાની નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી 27…

પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના સ્વ.શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળી

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફુલભાઈ પાનશેરિયા, મુકેશભાઈ પટેલ અંતિમયાત્રામાં જોડાઈ મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી જમ્મુ કાશ્મીરના પહલગામમાં…