Festival Preparations

ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ કુંભારવાસ ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી ચીકણી માટીથી પોતાના હાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે…

અષાઢી બીજ અને મોહરમ પર્વની બંને સમુદાયના આગેવાનોએ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવાની ખાતરી આપી

વિસનગર શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અને મોહરમ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાંજે હરિહર સેવા…

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ

18 કી.મી.લાંબી રથયાત્રામાં 1600 કિલો પ્રસાદનું થશે વિતરણ આજે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મોસાળમાં જશે; અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની…

પાટણમાં જગન્નાથજી ની રથયાત્રા ને લઈ વિવિધ સુચનો સાથે કલેકટરને લેખિત રજૂઆત કરાઈ

ટ્રસ્ટી મંડળના સૂચનોને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા તંત્ર તરફથી સહકારની ટ્રસ્ટી મંડળને ખાતરી અપાય; પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા…

૧૪૩મી રથયાત્રાના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓને ૨૦ હજાર કિલો મગ અને ચણાના પ્રસાદનું વિતરણ કરાશે

મગ અને ચણાના પ્રસાદની સેવાભાવી મહિલાઓ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ચાલુ સાલે પણ રથયાત્રામાં પ્રસાદ વિતરણની જવાબદારી છબીલાવ્યાયામ…

ભગવાન જગન્નાથજી ની ચાલુ સાલે નીકળનારી 143મી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરાયો

જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શહેર માંથી ફાળો એકત્ર કરવાની કામગીરી હાથ ધરાય પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં…

પાલનપુરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાશે; શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ

શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ; પાલનપુર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ મોટા રામજી મન્દિર ખાતે ચાલી…