Ambaji Pilgrimage

જય અંબે મિત્ર મંડળ મણિનગરનો ખમણિયો કેમ્પ-36 વર્ષની નિઃસ્વાર્થ સેવાયાત્રા

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે ધામે ઉમટી રહ્યા છે. પદયાત્રા કરતા પદયાત્રિકો ભક્તિ…

વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા

એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન, મસાજ સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રેષ્ઠ…

ભાદરવી પૂનમના મેળામાં પગરખા લગેજ કેન્દ્રની સેવાઓને શ્રદ્ધાળુઓએ બિરદાવી

પગરખાં ઘર બન્યા યાત્રાળુઓની સુવિધાઓનું નવું સરનામું; વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને…

ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો

ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટર મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને…

ગુજરાત એસ. ટી. નિગમની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબાના દર્શન માટે આવી…

પાટણ જિલ્લામાંથી અંબાજી જવા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5000 થી વધુ યાત્રીઓ જોડાશે

મંગળવાર સાંજથી એક પછી એક પગપાળા યાત્રા સંઘો અંબાજી તરફ મા અંબાના જય ઘોષ વચ્ચે પગરવ માંડશે; પાટણ જિલ્લા માંથી…

બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીકો ના સેવા કેમ્પોનો શુભારંભ 

પગપાળા જતા માઇભક્તો સહિત સેવાભાવી કાર્યકરો માં પણ અદમ્ય ઉત્સાહ; અરવલ્લીની ગીરીકંદરા ઓમાં આવેલો અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમ…

ભાદરવી પૂનમના મેળાને લઈ પાલનપુર એસ.ટી. વિભાગ 380 બસો દોડાવશે

ગત વર્ષે 7 કરોડની આવક સામે આ વખતે 09 કરોડનો ટાર્ગેટ; વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને…

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫ : પદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ મારફત ઓનલાઇન નોંધણી કરાવી શકશે

પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ: સંઘોની મંજૂરી તથા વાહન પાસ સહિત વિશેષ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.…

આરામ, ભોજન અને સુરક્ષા માટે ભાદરવી પૂનમના મેળામાં પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ…!

ધોરી ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા યોજાનાર કેમ્પની મુલાકાત લીધી આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં…