રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા3 ઑગસ્ટ, 2025| Super Admin

ઊંઝા ઉમિયા માતાથી સાળંગપુર નવીન એસટી બસ સેવાનો પ્રારંભ

ઊંઝા ઉમિયા માતાથી સાળંગપુર નવીન એસટી બસ સેવાનો પ્રારંભ
સવારે 5.30 કલાકે ઉમિયા માતાજી ચોકથી ઉપડશે; ઊંઝા એસટી બસ ડેપો દ્વારા આજથી ઉમિયા માતા સાળંગપુર નવિન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે એસટી બસ સવારે 5.30 કલાકે ઉમિયા માતાજીથી ઉપડશે અને 11.30 કલાકે સાળંગપુર પહોંચશે. ઊંઝા એસટી બસ ડેપો દ્વારા શરૂ કરાયેલ નવિન એસટી બસ ઉમિયા માતા થી સાળંગપુરનો પ્રારંભ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને વિભાગીય નિયામક વાય કે પટેલ દ્રારા કરવામાં આવ્યો હતો જેમાં ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ અને ઊંઝા એસટી ડેપો મેનેજર હેતલબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ડેપો એટીઆઈ શિવરામભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા થી સવારે 5;30 કલાકે એસટી બસ ઉપડશે જે મહેસાણા, અડાલજ સરખેજ બાવળા ધંધુકા બરવાળા થઈ સાળંગપુર પહોચશે.

સંબંધિત સમાચાર