- હોમ
- /Uncategorized
- /હિન્દુ મંદિર પરના હુમલાના વિરોધમાં : નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન
હિન્દુ મંદિર પરના હુમલાના વિરોધમાં : નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન

કેનેડાના બ્રામ્પટનમાં ખાલિસ્તાન તરફી ટોળા દ્વારા હિન્દુ મંદિર પરના હુમલાના વિરોધમાં હિન્દુ અને શીખ કાર્યકરોએ નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ બેરીકેટ્સ પણ તોડી નાખ્યા હતા. વિરોધીઓએ 'મંદિરોનું અપમાન સહન કરવામાં આવશે નહીં'ના નારા પણ લગાવ્યા હતા.
સંબંધિત સમાચાર
Uncategorizedબનાસ બેંકના ચેરમેન પદે ડાયાભાઈ પીલિયાતરની અને વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની વરણી
1 વર્ષ પહેલા
Uncategorizedબનાસની સહકારિતાને રાષ્ટ્રીય સન્માન સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનમાં બનાસ ડેરીને મળ્યો શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ
1 વર્ષ પહેલા
Uncategorizedઅમીરગઢ બજાર સજજડ બંધ...ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા વેપારીઓ આગળ આવ્યા
1 વર્ષ પહેલા
Uncategorizedહેમંત સોરેને મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરી મુખ્યમંત્રીએ ગૃહ, કર્મચારીઓ સહિત મહત્વપૂર્ણ વિભાગોને પોતાની પાસે રાખ્યા
1 વર્ષ પહેલા
