temple

સપા સાંસદ અવધેશ પ્રસાદે શ્રી રામ મંદિરની મુલાકાત લીધી, મંદિરના નિર્માણ અંગે મોટું નિવેદન આપ્યું

ઉત્તર પ્રદેશના અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ અવધેશ પ્રસાદે સોમવારે તેમના પરિવાર સાથે શ્રી રામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે…

નવા વર્ષને લઈને વૈષ્ણોદેવી મંદિરમાં લોકોની ભારે ભીડ

નવા વર્ષના દિવસે વૈષ્ણોદેવીમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પરિસ્થિતિ એવી છે કે ઊભા રહેવા માટે પણ જગ્યા નથી.…

સાબરકાંઠામાં મંદિર ચોરી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાંદીના છત્તર…

ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરની દાનપેટીની રોકડ ચોરાઇ

ખેરાલુ શહેરમાં શિયાળાની ઠંડી અને લગ્નસરાની મોસમનો લાભ ઉઠાવી સક્રિય બનેલા તસ્કરો એક જ રાતમાં બાઈક અને મંદિરની દાનપેટીમાંથી રોકડ…

પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનું મળ્યું, પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા

કેરળની રાજધાની તિરુવનંતપુરમના પૂર્વ કિલ્લામાં સ્થિત શ્રી પદ્મનાથ સ્વામી મંદિર અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરમાંથી સોનું ગુમ થયાના…

આ દિવસે બંધ થશે કેદારનાથ મંદિરના કપાટ, દર્શન ન કર્યા હોય તો જલ્દીથી કરી લેજો દર્શન

કેદારનાથ મંદિરના દર્શન કરવા માંગતા લોકો માટે એક સારા સમાચાર છે. ગઈ કાલે બપોરે 1:15 વાગ્યે, કેદારનાથ મંદિરના આશ્રયદાતા દેવતા,…

દાનાપુરમાં યોગી આદિત્યનાથની રેલી, કહ્યું- ‘રામ મંદિર યુપીમાં બન્યું, માતા જાનકીનું મંદિર બિહારમાં બની રહ્યું છે’

આજથી ભાજપના દિગ્ગજ નેતાઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના ત્રણ દિવસના પ્રવાસે છે. ભાજપના…

ઓડિશામાં મંદિર પાસે ટ્રાન્સજેન્ડર પુજારી અને કડિયાના મૃતદેહ લટકતા મળી આવ્યા, પોલીસે ચોંકાવનારી વિગતો જાહેર કરી

ઓડિશાના જયપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે જયપુરમાં એક મંદિર પાસે એક ટ્રાન્સજેન્ડર પૂજારી અને એક કડિયાના મૃતદેહ…

કાળી ચૌદસ પહેલા મહુડી મંદિરે આવતા ભક્તો માટે મોટી ભેટ, મહુડી-પિલવાઈ ચાર માર્ગીય માર્ગનું ઉદ્ઘાટન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે પ્રખ્યાત જૈન તીર્થસ્થળ મહુડીથી પિલવાઈને જોડતા 4.45 કિમી લાંબા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેને 20…

આ તારીખે બંધ થશે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી મંદિરના કપાટ

ચાર ધામની મુલાકાત લેવા માંગતા લોકો માટે એક સારા સમાચાર છે. બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી નામના ચાર ધામના દરવાજા…