નરેન્દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે બેચરાજીમાં મારૂતિ સુઝુકીના પ્લાન્ટને ખુલ્લો મુકનાર છે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે. ઉપરાંત તેઓ રાજયની પરિસ્થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકશે

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ONGCનું વળતર મેળવવા કૌભાંડ રચનારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા-ઊંઝા હાઈવે પર રક્તરંજિત અકસ્માત: લક્ઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રકમાં ઘૂસી
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા કોર્ટના આદેશનું ઉલ્લંઘન ભારે પડ્યું, ધરોઈ સિંચાઈ વિભાગની કચેરીનો સામાન સીલ
1 દિવસ પહેલા
મહેસાણાવડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
