નરેન્દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે બેચરાજીમાં મારૂતિ સુઝુકીના પ્લાન્ટને ખુલ્લો મુકનાર છે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે. ઉપરાંત તેઓ રાજયની પરિસ્થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકશે

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં પાર્કિંગમાંથી એક્ટિવા ચોરી કરનાર ગણતરીના કલાકોમાં ઝડપાયો
15 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડના કાળા નાણાંનું નેટવર્ક ઝડપાયું
15 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: વર્ષોથી લટકતા કામોથી રહીશો ત્રસ્ત: 'આપ'નો જનાક્રોસ
15 કલાક પહેલા
મહેસાણાસિસ્ટમમાં ભ્રષ્ટાચારની ગંધ? મહેસાણામાં ટૂંકા ગાળામાં જ ડિવાઈડર તોડી પડાતા આક્રોશ
15 કલાક પહેલા
