narendra modi

રાહુલ બાબા, આજે મોદીનો જાદુ જુઓ’, ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા પર કર્યો કટાક્ષ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્રની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ એક જ દિવસમાં 20 લાખ લાભાર્થીઓને…

ટ્રમ્પના નિવેદનથી ભારતમાં રાજકીય ઉથલપાથલ, ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે USAID દ્વારા મળેલા લાખો ડોલરનો ઉપયોગ કરીને ભારતમાં સરકાર…

રેખા ગુપ્તા સહિત 7 ધારાસભ્યો લીધા શપથ, કેબિનેટ મંત્રીઓની યાદી જાહેર

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તાનું નામ અંતિમ સ્વરૂપ…

કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? આજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં લેવામાં આવશે નિર્ણય, જાણો કોનું નામ સૌથી આગળ

દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? આ સસ્પેન્સ આજે ખુલવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આજે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ અંતિમ સ્વરૂપ…

કતારના અમીર શેખ ભારત પહોંચ્યા, પીએમ મોદીએ કર્યું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીનું સ્વાગત કર્યું. શેખ તમીમ…

મોદી સરકારે વિકસિત ભારતનો ડ્રાફ્ટ કર્યો તૈયાર, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ગયેલી સરકારોએ ધ્યાન આપ્યું ન હતું

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે મોદી સરકારે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો…

યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર તુલસી ગબાર્ડનું નિવેદન, કહ્યું- પીએમ મોદીનું સન્માન કરવું ગર્વની વાત છે

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે પીએમ મોદીની મુલાકાત પૂર્ણ થયાના બે દિવસ પછી એક મોટું નિવેદન આપ્યું છે.…

PM મોદી અમેરિકાથી પરત ફર્યા, હવે દિલ્હીના મુખ્યમંત્રીના ચહેરા પર લગાવશે અંતિમ મહોર, જાણો કયા નામોની થઇ રહી છે સૌથી વધુ ચર્ચા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા બાદ, દિલ્હીના નવા મુખ્યમંત્રી વિશે ચર્ચાઓ હવે જોરશોરથી ચાલી રહી…

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના કર્યા વખાણ, બંને નેતાઓ વ્હાઇટ હાઉસમાં કરી મુલાકાત

વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાતને અવિસ્મરણીય કહેવામાં અતિશયોક્તિ નહીં હોય. બંને નેતાઓ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ, પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલાના માત્ર 12 દિવસ…