રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભીલડીના પટણીવાસ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા; લોકોમાં રોષ

ભીલડીના પટણીવાસ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા; લોકોમાં રોષ

ડીસા તાલુકાના ભીલડી ખાતે નવી ભીલડી ગામના પટણીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જતાં ગંદુ પાણી રોડ રસ્તા તેમજ સોસાયટીઓમાં ફરી વળ્યું છે. જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગટરનાં પાણીથી ફેલાતી દુર્ગંધ સાથે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર વ્યવસ્થા જર્જરિત છે, છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આથી લોકોમાં પંચાયત વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે.બાજુમા આવેલ રોટરી ઇગંલિશ મિડીયમ સ્કૂલ આગળ પણ ગટર ઉભરાઈ જતા ગટર ના પાણી રોડ પર ફરી વળતાં કાદવ કીચડ સર્જાયેલ છે જેથી અભ્યાસ કરતા નાના ભુલકાઓ ને પણ મચ્છરજન્ય રોગ ચાળો થવાની ભીતી સેવાઈ રહી છે જેથી સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. સાથે જ ચીમકી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉપર લેવલે રજુઆત કરવા મજબૂર બનશે.

સંબંધિત સમાચાર