પ્રયાગરાજ અને કાશી સહિત ૨૧ જિલ્લાનાં અનેક ગામ પાણીમાં

૩૪૩ મકાનો ધરાશાયી : ૧૬ લોકોનાં મૃત્યુ : ૩૦,૦૦૦ લોકો અસરગ્રસ્ત
ઉત્તર પ્રદેશમાં લગાતાર ચોથા દિવસે પણ સતત થોડી-થોડી વારે વરસાદ ચાલુ જ રહ્યો હોવાથી નદીઓ બેફામ બની રહી છે. ૨૧ જિલ્લાનાં ૪૦૨ ગામો પૂરને કારણે વિખૂટાં પડી ગયાં છે. કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્કારની લાઇન લાગી કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્કારની લાઇન લાગી. પ્રયાગરાજમાં મંદિરો અને મુખ્ય ચાર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. વારાણસીમાં મંગળવારે સાંજે રાજઘાટ પરનો પીપા પુલ પણ વરસાદમાં વહી ગયો હતો. રાજ્યમાં કુલ ૩૪૩ મકાનો અચાનક ધરાશાયી થઈ ગયાં હતાં. કાશી અને પ્રયાગરાજમાં કુલ ૩૦,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમહિલા અનામત બિલ પર લોકસભામાં અમિત શાહનો જવાબ, કહ્યું- 'વિપક્ષ મહિલાઓના માર્ગમાં અવરોધ બની ગયો છે'
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધીના કથિત બ્રિટિશ નાગરિકતા કેસ: હાઈકોર્ટે FIR અને તપાસનો આદેશ આપ્યો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસુરતના 'પ્રસાદ'માં ઝેરનો મામલો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર દુ:ખદ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલરે ત્રણ યુવાનોને કચડી નાખ્યા
1 દિવસ પહેલા
