પ્રયાગરાજ અને કાશી સહિત ૨૧ જિલ્લાનાં અનેક ગામ પાણીમાં

૩૪૩ મકાનો ધરાશાયી : ૧૬ લોકોનાં મૃત્યુ : ૩૦,૦૦૦ લોકો અસરગ્રસ્ત
ઉત્તર પ્રદેશમાં લગાતાર ચોથા દિવસે પણ સતત થોડી-થોડી વારે વરસાદ ચાલુ જ રહ્યો હોવાથી નદીઓ બેફામ બની રહી છે. ૨૧ જિલ્લાનાં ૪૦૨ ગામો પૂરને કારણે વિખૂટાં પડી ગયાં છે. કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્કારની લાઇન લાગી કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્કારની લાઇન લાગી. પ્રયાગરાજમાં મંદિરો અને મુખ્ય ચાર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. વારાણસીમાં મંગળવારે સાંજે રાજઘાટ પરનો પીપા પુલ પણ વરસાદમાં વહી ગયો હતો. રાજ્યમાં કુલ ૩૪૩ મકાનો અચાનક ધરાશાયી થઈ ગયાં હતાં. કાશી અને પ્રયાગરાજમાં કુલ ૩૦,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા
15 કલાક પહેલા
રાષ્ટ્રીયએક જ પરિવારના ચાર સભ્યોના વીજ કરંટ લાગવાથી મોત
15 કલાક પહેલા
રાષ્ટ્રીયનવ વર્ષમાં, યોગી સરકારની પોલીસે 301 કુખ્યાત ગુનેગારોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા અને 34,253 લોકોની ધરપકડ કરી
15 કલાક પહેલા
રાષ્ટ્રીયબદ્રીનાથ મંદિરમાં દાન અને પ્રસાદની ચોરીનો પર્દાફાશ કરનાર સંદીપ ખત્રી સાથે જોડાયેલા મોટા સમાચાર
17 કલાક પહેલા
