Prayagraj

હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ મામલો; સાઇબર ક્રાઇમએ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીઓ પકડી પાડ્યા

રાજકોટ શહેરની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના બહાને આપત્તિજનક આવેલા સીસીટીવી ફૂટેજ વેચવાના આરોપમાં સાઇબર ક્રાઇમ ડીસીપી ડો.લવિનાં સિંહાને…

મહાકુંભના છેલ્લા અઠવાડિયામાં ભીડ વધવાની શક્યતા, રેલ્વે સ્ટેશનો પર કરવામાં આવી આ ખાસ વ્યવસ્થા

મહા કુંભ મેળો હવે ધીમે ધીમે તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. મેળાના છેલ્લા અઠવાડિયામાં ભીડ વધવાની શક્યતાને ધ્યાનમાં…

પ્રયાગરાજથી આવતી ટ્રેનમાં લાગી આગ, ત્રિવેણી એક્સપ્રેસમાં ધુમાડો જોઈને ગભરાયા મુસાફરો

સોનભદ્ર: જિલ્લાના ખૈરહી સ્ટેશન નજીક કર્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલહી નજીક મંગળવારે બપોરે ત્રિવેણી એક્સપ્રેસમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ…

બિહાર અને છત્તીસગઢથી પ્રયાગરાજ જતી ઘણી ટ્રેનો 23 ફેબ્રુઆરી સુધી રદ, જુઓ સંપૂર્ણ યાદી

રેલવેએ દુર્ગથી છાપરા અને છાપરાથી દુર્ગ સુધી ચાલતી સારનાથ એક્સપ્રેસ ત્રણ દિવસ માટે રદ કરી દીધી છે. રેલવે અનુસાર, દુર્ગ-છપરા…

મહાકુંભ પર સીએમ મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘મૃત્યુ કુંભ’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભને…

યુપીના આ જિલ્લામાં 3 નેપાળી નાગરિકોના મોત, મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરતા નડ્યો અકસ્માત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક માર્ગ અકસ્માતમાં ત્રણ નેપાળી નાગરિકોના મોત થયા છે.…

મહાકુંભમાં ફરી આગ લાગી, સેક્ટર 8ના એક કેમ્પમાં ઘટના બની

પ્રયાગરાજ સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે. ફરી એકવાર મહાકુંભમાં આગ લાગી છે. મહાકુંભના સેક્ટર 8 માં આવેલા એક કેમ્પમાં…

ગૌરીએ કર્ણાટકમાં ‘ગંગા’ને ધરતી પર લાવવા માટે તેના આંગણામાં 40 ફૂટનો કૂવો ખોદ્યો

અનોખો નિર્ણય: મહાકુંભ મેળા માટે પ્રયાગરાજની યાત્રા પરવડી ન શકવાને કારણે, 57 વર્ષીય ગૌરીએ કંઈક અનોખું કર્યું છે. તેણીએ તેના…

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪ પર શું થયું? વાયુસેનાના અધિકારીએ જણાવી સમગ્ર ઘટના

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા…

અલૌકિક, અદ્ભુત…’ સનાતન રંગોમાં રંગાઈ ‘અનુપમા’, પતિ અને પુત્ર સાથે સંગમમાં ડૂબકી લગાવી

મહાકુંભને કારણે, આ દિવસોમાં લાખો અને કરોડો ભક્તો દરરોજ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. રાજકીય દિગ્ગજો હોય, મોટા ઉદ્યોગપતિઓ હોય કે…