મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખેડ તાલુકામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં 7 લોકોના મોત થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓને લઈ જતું એક પિકઅપ વાહન 25-30 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું. જીપમાં લગભગ 15-20 લોકો સવાર હતા, જેઓ કિંડેશ્વર મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા.
અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તેમણે ઘાયલોને ખાડામાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે.પુણેમાં મોટો અકસ્માત, કિંડેશ્વર મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલી જીપ ખાડામાં પડી, 7 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઅમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાનમાં ઉથલપાથલ, મસૂદ પેઝેશ્કિઆને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયIPL ફાઇનલ બાદ મોટી દુર્ઘટના ટળી, GT બસમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયસુરતમાં જુગાર રમતી હાઇ પ્રોફાઇલ મહિલાઓ ઝડપાઈ, પોલીસે એપાર્ટમેન્ટ પર દરોડો પાડ્યો; 7 લોકોની ધરપકડ
3 દિવસ પહેલા
રાષ્ટ્રીયઆ દેશમાં પેટ્રોલ 24 રૂપિયા અને ડીઝલ 15 રૂપિયા મોંઘુ થઈને 434 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું
3 દિવસ પહેલા
