- હોમ
- /Uncategorized
- /જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે
Uncategorized11 નવેમ્બર, 2024
જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
Uncategorizedનેતન્યાહૂએ ઈસુની સરખામણી ચંગીઝ ખાન સાથે કરીને તેમનું અપમાન કરવાનો ઇનકાર કર્યો
2 દિવસ પહેલા
Uncategorizedવિકી કૌશલે હજુ સુધી ધૂરંધર 2 જોઈ નથી, તેણે કહ્યું- 'મને પહેલો ભાગ ગમ્યો પણ...'
2 દિવસ પહેલા
Uncategorizedશું ખાર્ગ દ્વીપ નવું યુદ્ધક્ષેત્ર બનશે? ટ્રમ્પની 'કબજે' વાળી રણનીતિથી તેહરાન ખફું
2 દિવસ પહેલા
Uncategorized
દિલ્હીમાં રામનવમી ની બેંકમાં રજા રહેશે?
2 દિવસ પહેલા
