- હોમ
- /Uncategorized
- /જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે
જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
Uncategorizedજસ્ટિસ મનમોહને રાજ નિવાસ ખાતે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા
1 વર્ષ પહેલા
Uncategorizedમધ્યપ્રદેશના ખંડવામાં મશાલ સરઘસમાં ભીષણ આગ 30થી વધુ લોકો દાઝી ગયા
1 વર્ષ પહેલા
Uncategorizedમહારાષ્ટ્રના ગોંદિયામાં અકસ્માત બસ પલટી જતાં 9 મુસાફરોના મોત 25 ઘાયલ
1 વર્ષ પહેલા
Uncategorizedબનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડી નો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડવાની શક્યતાઓ
1 વર્ષ પહેલા
