જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય11 સપ્ટેમ્બર સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીય'જો તમને અમારા તહેવારો સામે કોઈ વાંધો હોય તો પાકિસ્તાન જાઓ'
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયજમ્મુ-કાશ્મીરના બડગામમાં માર્યા ગયેલા લશ્કર કમાન્ડર પાકિસ્તાનનો હતો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયફોક્સવેગને કરી સૌથી મોટી છટણીની જાહેરાત, 100,000 નોકરીઓ જોખમમાં
1 દિવસ પહેલા
