જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદેશભરમાં ISI સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્ક પર મોટી કાર્યવાહી
14 કલાક પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ, ત્રણેય નામ ખૂબ જ મહત્વપૂર્ણ
16 કલાક પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીનની નવી ટીમની જાહેરાત
16 કલાક પહેલા
રાષ્ટ્રીયભાજપ સંગઠનમાં ફેરફાર: સ્મૃતિ ઈરાની-વસુંધરા રાજેને મહત્વની જવાબદારી, તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા
16 કલાક પહેલા
