જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમાફિયા અતીક અહેમદના મૃત્યુ બાદ જમીન કૌભાંડનો પર્દાફાશ
11 કલાક પહેલા
રાષ્ટ્રીયદેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું 70 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન
11 કલાક પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બાનમાં લીધું: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
14 કલાક પહેલા
રાષ્ટ્રીયશિલ્પા શેટ્ટીએ વિવાદાસ્પદ જાતિ અનામત પોસ્ટ પર મૌન તોડ્યું, કહ્યું 'મારા નામે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે'
14 કલાક પહેલા
