Justice

પાલનપુરથી આદિવાસી સમાજની પદયાત્રા દ્વારા રાજધાની ગાંધીનગર તરફ કૂચ

જાતિના દાખલા માટે થતી કનડગત સામે ન્યાય માટે આદિવાસીઓ આક્રમક…. માંગણી નહિ સંતોષાય તો ઉત્તર ગુજરાતનો આદિવાસી સમુદાય ગાંધીનગરમાં ધરણાં…

જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI

સોમવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના…

જસ્ટિસ સૂર્યકાંત આવતીકાલે બીઆર ગવઈના સ્થાને સીજેઆઈ તરીકે શપથ લેશે

ન્યાયાધીશ સૂર્યકાંત સોમવારે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. ન્યાયાધીશ સૂર્યકાંત અનેક ઐતિહાસિક ચુકાદાઓ અને આદેશોનો ભાગ રહ્યા છે,…

જસ્ટિસ સૂર્યકાંત હશે ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, 24 નવેમ્બરથી પદ સંભાળશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 24 નવેમ્બરે પદ સંભાળશે. વર્તમાન મુખ્ય…

ડીસામાં ફટાકડા એસોસિએશન કર્મીનું રહસ્યમય મોત : ૬ પત્રકારો વિરુદ્ધ ફરીયાદ દાખલ થતા જિલ્લાભરમાં ખળભળાટ

વેપારીઓ અને સમાજ ન્યાય માટે અડગ, શહેરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ​ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ફટાકડા વેપારી એસોસિએશનના કર્મી…

સર્વેમાં સુઇગામના કાણોઠી ગામના પીડિતોને અન્યાય થતાં ટી.ડી.ઓને રજૂઆત

6 થી 8 સપ્ટેમ્બર માં થયેલા મેઘ તાંડવ અને અતિ ભયંકર પૂરના કારણે કાણોઠી ગામના અસંખ્ય લોકોની ઘરવખરી પશુપાલન તેમજ…

આપણા પડોશી દેશોમાં શું થઈ રહ્યું છે તે જુઓ’, રાષ્ટ્રપતિ સંદર્ભ પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે નેપાળનો ઉલ્લેખ કર્યો

સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ સંદર્ભ પર સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ પાડોશી દેશ નેપાળમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો અને…

સુપ્રીમ કોર્ટમાં યશવંત વર્માની અરજી પર સુનાવણી, કોર્ટે પૂછ્યા તીખા પ્રશ્નો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ કરી.…

16 જુલાઈના રોજ યમનમાં ફાંસી આપવામાં આવનારી ભારતીય નર્સ નિમિષા પ્રિયા કોણ છે, તેનો ગુનો શું છે? જાણો…

કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ નિમિષાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને મંજૂરી…

કૃષિ મંત્રી શિવરાજ સિંહે મોટી જાહેરાત કરી, કહ્યું- ખેડૂતો સાથે છેતરપિંડી થઈ, તેમને રાહત અને વળતર મળવું જોઈએ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે સ્વીકાર્યું છે કે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. તેમણે કહ્યું કે ઘણા ખેડૂતોએ સોયાબીન વાવ્યું…