રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય30 જૂન, 2025| Super Admin

ભારત સરકાર છ નવા તેલ ભંડાર બનાવશે

ભારત સરકાર છ નવા તેલ ભંડાર બનાવશે

ભારત સરકારે દેશના કટોકટીના તેલ ભંડારને હાલના સિત્તેર દિવસથી નેવું દિવસ સુધી વધારવા માટે મેંગલોર અને બિકાનેર સહિત છ નવા તેલ ભંડાર બનાવવાની યોજના જાહેર કરી છે. આ પગલું વૈશ્વિક બજારમાં તેલના પુરવઠાની ધ્‍યાનમાં રાખીને ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે લેવામાં આવ્‍યું છે. આ ભંડારોનું નિર્માણ ભારતીય ઓઇલ કોર્પોરેશન અને અન્‍ય એજન્‍સીઓ દ્વારા કરવામાં આવશે, જેનાથી આયાતી તેલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.

સંબંધિત સમાચાર