ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું એક અનોખું અને પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા ગાય પ્રત્યેની આસ્થા અને સન્માનને માન આપી, તેને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળે સ્થાનિક મામલતદારને રૂબરૂ મળીને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસાનો વિષય બન્યું છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ગૌમાતાને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવા મુસ્લિમ સમાજનું મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં મેઘમહેર: મોડાસા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, ઉકળાટથી મળી રાહત
2 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા કોંગ્રેસ આક્રમક: ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
3 દિવસ પહેલા
અરવલ્લીસાબરડેરીનો મોટો નિર્ણય: 1 જૂનથી પશુપાલકોને ₹865 પ્રતિ કિલો ફેટ મળશે
3 દિવસ પહેલા
અરવલ્લીમોડાસા સાયબર સેલની મોટી સફળતા: છેતરાયેલા સાત અરજદારોના ₹6.08 લાખ ખાતામાં પાછા અપાવ્યા
5 દિવસ પહેલા
