ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું એક અનોખું અને પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા ગાય પ્રત્યેની આસ્થા અને સન્માનને માન આપી, તેને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળે સ્થાનિક મામલતદારને રૂબરૂ મળીને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસાનો વિષય બન્યું છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ગૌમાતાને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવા મુસ્લિમ સમાજનું મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
અરવલ્લીસાયબર ક્રાઇમ સામે ઇડરની નારી શક્તિ સજ્જ: 'સાયબર સેફ ગર્લ' અંતર્ગત મહિલાઓને જાગૃત કરાઈ
5 દિવસ પહેલા
અરવલ્લીમોડાસા ટાઉનહોલ શોપિંગની પેરાફીટ તૂટતાં ત્રણ ઘાયલ
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લાના પાલ્લા ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ
6 દિવસ પહેલા
અરવલ્લીરખડતા પશુઓનો વધતો ત્રાસ: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આખલા યુદ્ધના લાઇવ દ્રશ્યોથી વેપારીઓ-રહીશો ભયભીત
1 અઠવાડિયા પહેલા
