ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું એક અનોખું અને પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા ગાય પ્રત્યેની આસ્થા અને સન્માનને માન આપી, તેને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળે સ્થાનિક મામલતદારને રૂબરૂ મળીને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસાનો વિષય બન્યું છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ગૌમાતાને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવા મુસ્લિમ સમાજનું મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીના રેલ્લાવાડામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, હોમગાર્ડની સતર્કતાથી તસ્કરો ભાગ્યા
2 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના મેશ્વો નદી પરના ચેકડેમો બિસ્માર હાલતમાં, નવા ચેકડેમ માટે ખેડૂતોની ઉગ્ર માંગ
2 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા પોક્સો-હત્યા કેસ: અરવલ્લી સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદ
3 દિવસ પહેલા
અરવલ્લીદારૂ ઘૂસાડવાનું મોટું રેકેટ કવાયત: અણસોલ ચેકપોસ્ટેથી ₹૧૮.૫૪ લાખનો જથ્થો જપ્ત
4 દિવસ પહેલા
