રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
અરવલ્લી1 જૂન, 2026| Super Admin

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ગૌમાતાને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવા મુસ્લિમ સમાજનું મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ગૌમાતાને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવા મુસ્લિમ સમાજનું મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું એક અનોખું અને પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા ગાય પ્રત્યેની આસ્થા અને સન્માનને માન આપી, તેને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળે સ્થાનિક મામલતદારને રૂબરૂ મળીને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસાનો વિષય બન્યું છે.

સંબંધિત સમાચાર