રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 જુલાઈ, 2025| Super Admin

ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

થરાદ અમદાવાદ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીનોનું સંપાદન કર્યા બાદ તેનું યોગ્ય વળતર ન અપાતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે તેમજ વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે કાંકરેજ, દીઓદર અને થરાદ તાલુકાના ખેડૂતોએ દીઓદરના સણદર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે એકઠા થઇ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. ખેડૂતો દ્વારા નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને એક સામાન વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૨૦૧૧ મુજબ જૂનો ભાવ લેવામાં આવ્યો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે. જયારે બિન ખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આજના બજાર ભાવ મુજબ ભાવ નક્કી કરી વળતર ચૂકવવું જોઈએ.ખેતી અને બિનખેતી બન્નેનો એકજ ભાવ આપવો અને નુકસાનગ્રસ્ત ખેડૂત તથા પરિવાર માટે પુનઃ વસવાટ અને આજીવિકાના વિકલ્પો ઉભા કરવા અને નવી જંત્રી મુજબના અને મકાન, વૃક્ષ, ટયુબવેલ સાથેના એવોર્ડ આપવામાં આવે તેવી માંગ કરી જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અગાઉના સમયમાં ઊગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી.

સંબંધિત સમાચાર