રખેવાળ
બ્રેકિંગ
ગુજરાત19 જાન્યુઆરી, 2026

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા

છેલ્લા કેટલાક સમયથી ભારત અને વિશ્વના અન્ય દેશોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. વારંવાર આવતા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. મ્યાનમાર અને અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, ભારતની રાજધાની દિલ્હીમાં હવે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

સંબંધિત સમાચાર