રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય28 નવેમ્બર, 2024| Super Admin

દેહરાદૂનથી દિલ્હી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો ટ્રેનના કાચ તૂટી ગયા

દેહરાદૂનથી દિલ્હી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો ટ્રેનના કાચ તૂટી ગયા

દેહરાદૂનથી આનંદ વિહાર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22458) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠથી મોદીનગર આવતી વખતે સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર પહેલાં આ ઘટના બની હતી, જ્યારે કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેનના E1 અને C4 કોચ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાના કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. આ મામલે FIR નોંધવામાં આવી છે. પથ્થરબાજો આ ટ્રેનને સતત નિશાન બનાવી રહ્યા છે. રેલ્વે પોલીસ દ્વારા દાખલ કરાયેલા અહેવાલ મુજબ દેહરાદૂનથી દિલ્હી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહેલા જ મોદીનગર વિસ્તારમાં પથ્થરમારાની શિકાર બની ચુકી છે.

ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર ચારેય ઘટનાઓ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે ટ્રેકની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીની ઓળખ થઈ શકે. જોકે, પથ્થરમારાની સતત ઘટનાઓએ રેલવે પ્રશાસન અને પોલીસ બંને માટે ચિંતા વધારી છે.

ટેગ્સ:#Dehradun#vande bharat

સંબંધિત સમાચાર