અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે, આ આંકડો હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. ત્યારે પ્લેનમાં સવાર લોકોની યાદી પણ સામે આવી છે. મહત્વનું છે કે પ્રારંભિક તપાસમાં વિમાન ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું છે. જોકે, આ યાદીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત વિમાનની પૂંછડીનો ભાગ નીચે અથડાવાથી થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર વિમાનનું એન્જિન અચાનક ખરાબ થઈ ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 133 લોકોનાં મોત

ટેગ્સ:#accident#Ahmedabad#airport#AIR INDIA#Passengers#plane#crash#London#Sardar Vallabhbhai Patel Airport#242 passengers
સંબંધિત સમાચાર
ગુજરાતસાબરમતી જેલમાં જૂથવાદ: દાઢી-મૂછની મજાક ઉડાવતા કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ
18 કલાક પહેલા
ગુજરાતઅમદાવાદ: બલોલનગર બ્રિજ ફરી બન્યો 'ડેથ ટ્રેપ', બાઈક સવાર હવામાં ફંગોળાઈને નીચે પટકાયો
18 કલાક પહેલા
ગુજરાતમહુવા: સેંદરડા ગામે થતા બાળલગ્ન અટકાવી તંત્રની લાલ આંખ, વાલીઓ અને ગોર મહારાજ સામે ફરિયાદ
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવો વળાંક: પાઇલટ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદાર હોવાના પુરાવા
1 દિવસ પહેલા
