અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે, આ આંકડો હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. ત્યારે પ્લેનમાં સવાર લોકોની યાદી પણ સામે આવી છે. મહત્વનું છે કે પ્રારંભિક તપાસમાં વિમાન ક્રેશ થવાનું કારણ બહાર આવ્યું છે. જોકે, આ યાદીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત વિમાનની પૂંછડીનો ભાગ નીચે અથડાવાથી થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર વિમાનનું એન્જિન અચાનક ખરાબ થઈ ગયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 133 લોકોનાં મોત

ટેગ્સ:#accident#Ahmedabad#airport#AIR INDIA#Passengers#plane#crash#London#Sardar Vallabhbhai Patel Airport#242 passengers
સંબંધિત સમાચાર
ગુજરાતવલસાડમાં પૂર... ભારે વરસાદથી આખો જિલ્લો ડૂબી ગયો
1 દિવસ પહેલા
ગુજરાતવડોદરામાં ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
1 દિવસ પહેલા
ગુજરાતભાવનગર જિલ્લાનો જીવા દોરી શેત્રુંજી ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં આકાશમાંથી આફતનો વરસાદ! ખેડામાં કાર નાળામાં તણાઈ, 4 લોકોના મોત; અમદાવાદમાં શાળાઓ બંધ
3 દિવસ પહેલા
