કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટયું : ચાર લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાયો: રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો કઠુઆમાં વાદળ ફાટવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એકાએક વરસેલા ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારની રાત્રે જિલ્લાના રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયકાળઝાળ ગરમી વચ્ચે, પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને જોરદાર અપીલ કરતા કહ્યું, "તમે શક્ય તેટલી સાવચેતી રાખો"
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપતા કહ્યું કે સરહદ પારના આતંકવાદના ગંભીર પરિણામો ભોગવવા પડશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઇબોલાનો ખતરો: બેંગલુરુ એરપોર્ટ પર પહોંચેલી યુગાન્ડાની મહિલાને આઇસોલેશનમાં રાખવામાં આવી, વાયરસ માટે તેનું પરીક્ષણ કરવામાં આવશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઆસારામ સામે ગેંગરેપના આરોપો રદ, આજીવન કેદ યથાવત
1 દિવસ પહેલા
