કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટયું : ચાર લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાયો: રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો કઠુઆમાં વાદળ ફાટવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એકાએક વરસેલા ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારની રાત્રે જિલ્લાના રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયગાઝિયાબાદના ખોડામાં સનસનાટીભરી ઘટના: સંબંધ તૂટ્યા બાદ યુવકે બે બહેનોને ગોળી મારી દીધી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઅકાસા એર મુંબઈ અને નોઈડા વચ્ચે ફ્લાઇટ્સ શરૂ કરી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયબાલોત્રામાં રોડવેઝ બસ સાથે અથડાતાં કારના ટુકડા થઈ ગયા, 4 ભાઈઓના મોત, પરિવારમાં શોક
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયભવાનીપુરની હાર પચાવી ન શકતા, મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પરિણામને પડકાર્યું
1 દિવસ પહેલા
