કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટયું : ચાર લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાયો: રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો કઠુઆમાં વાદળ ફાટવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એકાએક વરસેલા ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારની રાત્રે જિલ્લાના રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમમતાનું શાસન પૂરું થયું! રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યો
11 કલાક પહેલા
રાષ્ટ્રીયનાશિક જાતીય શોષણ અને ધર્માંતરણ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી; શંકાસ્પદ આરોપી નિદા ખાનની ધરપકડ
11 કલાક પહેલા
રાષ્ટ્રીયછાતીમાં 3 ગોળીઓ, હૃદયની ખરાબ સ્થિતિ અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોર... સુવેન્દુના પીએના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે?
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને મળ્યા
1 દિવસ પહેલા
