કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટયું : ચાર લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાયો: રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો કઠુઆમાં વાદળ ફાટવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એકાએક વરસેલા ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારની રાત્રે જિલ્લાના રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં અંધાધૂંધી; દર્શનાર્થીઓની ભીડ વધતા 3 લોકો ઘાયલ
1 કલાક પહેલા
રાષ્ટ્રીય"રાજ્યો હાથીઓના માર્ગમાં અવરોધ ન લાવી શકે", સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નવેસરથી સર્વે કરવાનો નિર્દેશ
1 કલાક પહેલા
રાષ્ટ્રીયશિમલામાં દુ:ખદ દ્રશ્ય, અલ્ટો અને ટેન્કર વચ્ચે ટક્કરમાં 2 પોલીસકર્મીઓના મોત
2 કલાક પહેલા
રાષ્ટ્રીયમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા
2 કલાક પહેલા
