કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટયું : ચાર લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાયો: રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો કઠુઆમાં વાદળ ફાટવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એકાએક વરસેલા ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી એક દૂરના ગામનો સંપર્ક કપાઈ ગયો હતો. કઠુઆમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવાર અને રવિવારની રાત્રે જિલ્લાના રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમહિલા અનામત બિલ પર લોકસભામાં અમિત શાહનો જવાબ, કહ્યું- 'વિપક્ષ મહિલાઓના માર્ગમાં અવરોધ બની ગયો છે'
22 કલાક પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધીના કથિત બ્રિટિશ નાગરિકતા કેસ: હાઈકોર્ટે FIR અને તપાસનો આદેશ આપ્યો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસુરતના 'પ્રસાદ'માં ઝેરનો મામલો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર દુ:ખદ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલરે ત્રણ યુવાનોને કચડી નાખ્યા
1 દિવસ પહેલા
