ગત તારીખ 8 મે ના રોજ મધ્યરાત્રીએ વાવ શહેરના તૂરી બારોટ સમાજના માહોલના એક બંધ મકાનમાં મધ્યરાત્રીએ 2.30 કલાકે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. મધ્યરાત્રીએ લોકોના ટોળા એકત્રિત થઈ પાણીનો મારો ચલાવ્યો હતો. આ બાબતની જાણ તા.પંચાયતના સદસ્ય ભૂરાજી પથુજી રાજપૂતને થતા મધ્યરાત્રીએ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરને કરી ફાઇટર બોલાવી આગને કાબુમાં લેવાઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંધ મકાન સીતાબેન બારોટનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. આગ બાબતની જાણ જવાબદાર તંત્રને પણ કરાઈ છે. આગથી કોઈ માલ સામાનને નુકશાન પહોંચ્યું હોય તો પીડિત ને સરકારી સહાય મળે તે જનહિતમાં છે.
વાવમાં મધ્યરાત્રીએ બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી, લોકોમાં મચી દોડધામ

સંબંધિત સમાચાર
વાવ-થરાદકોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે લાગ્યા ગંભીર આરોપ
3 દિવસ પહેલા
વાવ-થરાદભાભર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ
4 દિવસ પહેલા
વાવ-થરાદથરાદના મુખ્ય માર્ગો પર પ્રાઇવેટ લક્ઝરી બસોનું બેફામ પાર્કિંગ અકસ્માતનો ભય વધતા લોકો પરેશાન
6 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારી: ફાયર સેફ્ટીના સિલિન્ડરો એક્સપાયર!
6 દિવસ પહેલા
