ગત તારીખ 8 મે ના રોજ મધ્યરાત્રીએ વાવ શહેરના તૂરી બારોટ સમાજના માહોલના એક બંધ મકાનમાં મધ્યરાત્રીએ 2.30 કલાકે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. મધ્યરાત્રીએ લોકોના ટોળા એકત્રિત થઈ પાણીનો મારો ચલાવ્યો હતો. આ બાબતની જાણ તા.પંચાયતના સદસ્ય ભૂરાજી પથુજી રાજપૂતને થતા મધ્યરાત્રીએ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરને કરી ફાઇટર બોલાવી આગને કાબુમાં લેવાઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંધ મકાન સીતાબેન બારોટનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. આગ બાબતની જાણ જવાબદાર તંત્રને પણ કરાઈ છે. આગથી કોઈ માલ સામાનને નુકશાન પહોંચ્યું હોય તો પીડિત ને સરકારી સહાય મળે તે જનહિતમાં છે.
વાવમાં મધ્યરાત્રીએ બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી, લોકોમાં મચી દોડધામ

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લામાં મેઘમહેર, લાંબી રાહ બાદ વરસ્યો વરસાદ; ખેડૂતોમાં ખુશીની લહેર
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી, આઠ સમિતિઓને નવા અધ્યક્ષ મળ્યા
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ એલ.સી.બી. એક્શનમાં: ઢીમા-સપ્રેડા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
5 દિવસ પહેલા
વાવ-થરાદન્યાયમંદિરમાં આરોગ્ય સેવા: ભાભર કોર્ટમાં ઇમરજન્સી મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન
6 દિવસ પહેલા
