ગત તારીખ 8 મે ના રોજ મધ્યરાત્રીએ વાવ શહેરના તૂરી બારોટ સમાજના માહોલના એક બંધ મકાનમાં મધ્યરાત્રીએ 2.30 કલાકે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. મધ્યરાત્રીએ લોકોના ટોળા એકત્રિત થઈ પાણીનો મારો ચલાવ્યો હતો. આ બાબતની જાણ તા.પંચાયતના સદસ્ય ભૂરાજી પથુજી રાજપૂતને થતા મધ્યરાત્રીએ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરને કરી ફાઇટર બોલાવી આગને કાબુમાં લેવાઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંધ મકાન સીતાબેન બારોટનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. આગ બાબતની જાણ જવાબદાર તંત્રને પણ કરાઈ છે. આગથી કોઈ માલ સામાનને નુકશાન પહોંચ્યું હોય તો પીડિત ને સરકારી સહાય મળે તે જનહિતમાં છે.
વાવમાં મધ્યરાત્રીએ બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી, લોકોમાં મચી દોડધામ

સંબંધિત સમાચાર
વાવ-થરાદસુઇગામના પાડણથી જેલાણા સુધીના રિસરફેસિંગના ડામર રોડના કામમાં ગેરરીતિઓની બુમરાડ
2 કલાક પહેલા
વાવ-થરાદથરા પોલીસે ગોકુળ નગર સોસાયટીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો
23 કલાક પહેલા
વાવ-થરાદવાવમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો દરોડો : PDMEXCH આઈડી દ્વારા ઓનલાઈન જુગાર ચલાવતા બે ઝડપાયા
1 દિવસ પહેલા
વાવ-થરાદથરાદના જમડા ગામના ખેડૂતો 'વીજળી' માટે વલખાં મારે છે, ભરઉનાળે ખેતીનો પાક મુરઝાયો
1 દિવસ પહેલા
