નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ તંત્ર, ફાયરવિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા,HPCL ની ફાયર ફાયટર ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ સ્થળ પર લીકેજ કંટ્રોલ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત ને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પીટલ ખસેડયા હતા. જો કે આ આખી ઘટના મોકડ્રીલનો ભાગ હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે ત્યારે કોઈ દુર્ઘટના સમયે સમગ્ર ઘટના સ્થળે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોય તો આપત્તિની અસરમાં ચોક્કસ ઘટાડો કરી શકાય.મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કેમિકલ મોકડ્રીલ યોજાઈ

મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશભાઈ વાળંદના અધ્યક્ષ સ્થાને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે કેમિકલ મોકડ્રીલ યોજાઈ હતી. મેજર એકસીડન્ટ યુનિટના સંભવિત ક્ષેત્રમાં કેમિકલ હેઝાડ ઉદભવે ત્યારે સાવચેતી અને સલામતીના ભાગરૂપે ઇમરજન્સીમાં શું પગલાં લેવા જોઈએ એનું જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ દૂધસાગર ડેરી ખાતે મોક એક્સરસાઇઝનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
દુધસાગર ડેરી, ડિઝાસ્ટર શાખા, જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને એનડીઆરએફ્ના સંકલનથી જિલ્લા કલેકટર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ કેમિકલ મોકડ્રીલ યોજાઈ હતી.જેમાં એમોનિયા લીકેજ થાય તો તંત્ર કેટલું સબળુ છે. તેનું ડેમોસ્ટ્રેશન કરાયુ હતું. એમોનિયા લીકેજ થાય ત્યારે શું સતર્કતા દાખવવી તે અંગે જાણકારી તેમજ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતુ.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ તંત્ર, ફાયરવિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા,HPCL ની ફાયર ફાયટર ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ સ્થળ પર લીકેજ કંટ્રોલ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત ને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પીટલ ખસેડયા હતા. જો કે આ આખી ઘટના મોકડ્રીલનો ભાગ હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે ત્યારે કોઈ દુર્ઘટના સમયે સમગ્ર ઘટના સ્થળે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોય તો આપત્તિની અસરમાં ચોક્કસ ઘટાડો કરી શકાય.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ તંત્ર, ફાયરવિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા,HPCL ની ફાયર ફાયટર ટીમ સ્થળ પર પહોંચી હતી. જે બાદ સ્થળ પર લીકેજ કંટ્રોલ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત ને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પીટલ ખસેડયા હતા. જો કે આ આખી ઘટના મોકડ્રીલનો ભાગ હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે ત્યારે કોઈ દુર્ઘટના સમયે સમગ્ર ઘટના સ્થળે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોય તો આપત્તિની અસરમાં ચોક્કસ ઘટાડો કરી શકાય.સંબંધિત સમાચાર
મહેસાણાન્યાયની માંગ સાથે મહેસાણા ગુંજ્યું : ક્ષત્રિય ઠાકોર સમાજની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
18 કલાક પહેલા
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
19 કલાક પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
19 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
