ઊંઝા શહેર અને તાલુકામાં આવતીકાલથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ઊંઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કુલો ફાળવવામાં આવી છે. ઊંઝા શહેરમાં આવેલ જી.મ.કન્યા વિધાલય, એમ.આર એસ. હાઈસ્કૂલ, નવજીવન વિધા મંદિર, જી.એલ.હાઈસ્કુલ અને કે.એલ.હાઈસ્કુલ ખાતે પરીક્ષા યોજાશે. ધોરણ ૧૦ માં કુલ ૭૫ બ્લોકમાં ૨૧૦૨ વિધાર્થીઓ પરીક્ષા આપશે. અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦ બ્લોક થકી ૫૮૬ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૧૨ બ્લોકમાં ૨૩૬ વિધાર્થીઓ એમ.આર.એસ હાઈસ્કુલ ખાતે પરીક્ષા આપશે. ઉઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કૂલો ફાળવવામાં આવી છે.
ઊંઝા કેન્દ્રમાં ૨૯૨૪ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણાના ગોઝારિયામાં હાઇવે પ્રોજેક્ટનો વિરોધ : 25 ફૂટના અંડરપાસ માટે કેન્દ્રીય મંત્રીને રજુઆત
5 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ફ્રૂટ માર્કેટમાં ભીષણ આગ: કેરી ભરેલી ટ્રક અને ગોડાઉનો બળીને ખાખ
5 દિવસ પહેલા
મહેસાણાવિસનગરમાં ભવ્ય 'મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ' ખુલ્લો મુકાયો
5 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં એમ.ડી. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા રાજસ્થાનના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી
5 દિવસ પહેલા
