ઊંઝા શહેર અને તાલુકામાં આવતીકાલથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ઊંઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કુલો ફાળવવામાં આવી છે. ઊંઝા શહેરમાં આવેલ જી.મ.કન્યા વિધાલય, એમ.આર એસ. હાઈસ્કૂલ, નવજીવન વિધા મંદિર, જી.એલ.હાઈસ્કુલ અને કે.એલ.હાઈસ્કુલ ખાતે પરીક્ષા યોજાશે. ધોરણ ૧૦ માં કુલ ૭૫ બ્લોકમાં ૨૧૦૨ વિધાર્થીઓ પરીક્ષા આપશે. અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦ બ્લોક થકી ૫૮૬ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં ૧૨ બ્લોકમાં ૨૩૬ વિધાર્થીઓ એમ.આર.એસ હાઈસ્કુલ ખાતે પરીક્ષા આપશે. ઉઝા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષા માટે પાંચ સ્કૂલો ફાળવવામાં આવી છે.
ઊંઝા કેન્દ્રમાં ૨૯૨૪ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

સંબંધિત સમાચાર
મહેસાણારાધનપુર પાલિકાની ઘોર બેદરકારી: ગંદા પાણીના નિકાલના અભાવે રહીશો અને વેપારીઓ ત્રાહિમામ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જમીન બચાવવા ખેડૂતો મેદાને, ઉચરપી અને તાવડીયામાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ
2 દિવસ પહેલા
મહેસાણાવડનગર સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના, સીન્ટેક્સની ટાંકી પડતાં કારનો કચ્ચરઘાણ
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં મનપા અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી: 429 એકમો પાસેથી 2.13 લાખનો દંડ વસુલ્યો
3 દિવસ પહેલા
