students

પંજાબ સરકારનો મોટો નિર્ણય, બધી શાળાઓમાં પંજાબી ભાષા શીખવવી ફરજિયાત

પંજાબ સરકારે રાજ્યની બધી શાળાઓ માટે, ભલે તે કોઈ પણ બોર્ડની હોય, પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે શીખવવાનું ફરજિયાત…

બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં 2,872 બ્લોકમાં કુલ-79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ વિધાર્થીઓ માટે બનાસ પથદર્શક,…

આવતીકાલથી CBSE બોર્ડની પરીક્ષાઓ શરૂ, દિલ્હી મેટ્રો વિદ્યાર્થીઓને આપશે ખાસ સુવિધાઓ, ટ્વીટ દ્વારા આપવામાં આવી માહિતી

સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરી શનિવારથી શરૂ થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં પણ લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓની…

ભાજપની જ વિધાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મામલે ચક્કાજામ

સરકાર દ્વારા વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવાય તો વિધાનસભાનો ઘેરાઓ કરવાની ચિમકી ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ…

મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવાની રાજ્યમાં સૌપ્રથમ નવીન પહેલ

છોડને વાળીએ એવો વળે અને ઘાટ ઘડીએ એવો ધડાય બાળકો ના જીવનમાં આ અહોભાગ્ય મા અને શિક્ષક્ના ભાગે આવે છે.…

સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનું બસ સ્ટોપ મુદ્દે વિધાર્થીઓને થતી કનડગત

પાલનપુર અને થરાદ ડેપોના ડ્રાઈવર કંડકટરો દ્વારા થતી જોહુકમી વિભાગીય નિયામકના પરિપત્રની ઐસા કી તૈસી કરતા ડ્રાઈવર કંડકટરો; સિધ્ધપુર હાઈવે…

મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા મામલે વિધાર્થીઓ એકજુટ: કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

મહેસાણા શહેરની નજીકમાં આવેલા બાસણા ગામની મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજમાં ઉર્વશી શ્રીમાળી નામની આશાસ્પદ ભાવિ ડોક્ટરે કોલેજના અસહ્ય ત્રાસથી કંટાળીને અચાનક…

પાલનપુરની ફાઇન આર્ટ્સ કોલેજના છાત્રો દ્વારા વોલ પેન્ટિંગ

બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં પેન્ટીંગ વિભાગ દ્વારા પાલનપુર સબ જેલ ની દિવાલો…

અંબાજી થી ઉમરગામ નાં આદીવાસી વિદ્યાર્થીઓ ને મેટ્રિક બાદ મળતી શિષ્યવૃત્તિ બંધ કરવાનાં પરીપત્ર ને લઇ આવેદનપત્ર 

અંબાજી થી ઉમરગામ સુધી લગભગ 14 જેટલાં જીલ્લાઓ માં આદીવાસી સમાજ વસવાટ કરે છે. ને આ આદીવાસી સમાજ નાં બાળકો…

આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ ચાલુ રાખવા પાલનપુર ખાતે કલેકટરને રજૂઆત કરાઇ

આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામા આવતા રોષ સરકારે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર કર્યો…