survey

બનાસકાંઠામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં 12696 લાભાર્થીઓનું સર્વેક્ષણ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની મુદતમાં તા.14મી ફેબ્રુઆરી સુધી વધારો કરાયો બનાસકાંઠા જિલ્લામા ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે…

દાંતા-અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂસણ દૂર કરવા અને પીએમ આવસનો સર્વે કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન

બનાસકાંઠા જિલ્લાના દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂબંધીના કડક અમલીકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ જિલ્લા કલેક્ટર…

અંબાજી; ગબ્બર કોરિડોરમાં આવવા વિસ્થાપિતો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા સર્વે શરુ કરાયો

વૈકલ્પિક વ્યવસ્થાના માટે આયોજન હાથ ધરાશે: યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટેની તૈયારીઓ ચાલી રહી છે તેના…

તેલંગાણામાં આજથી જાતિ ગણતરી શરૂ, રાજ્ય સરકારે આ સર્વે એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો

તેલંગાણામાં બુધવારથી જાતિ ગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન જાતિ આધારિત સર્વે કરાવવાનું વચન…