S jaishankar

ભારત વતી ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે એસ જયશંકર

બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું મંગળવારે નિધન થયું. તેમના નિધન બાદ વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો.…

એસ જયશંકરે આસિયાન સમિટ દરમિયાન ન્યુઝીલેન્ડના પીએમ લક્સન અને મલેશિયાના વિદેશ મંત્રી સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને મલેશિયાના વિદેશ મંત્રી મોહમ્મદ હાજી હસન સાથે અલગ-અલગ મુલાકાતો…

એસ જયશંકરે યુએસ સેક્રેટરી સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી, જાણો બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?

વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કુઆલાલંપુરમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય…

એસ જયશંકર યુએસ સેક્રેટરી સ્ટેટ રુબિયોને મળશે, ટેરિફ વોર વચ્ચે વાતચીત મહત્વપૂર્ણ રહેશે

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના ઉચ્ચ સ્તરીય 80મા સત્રની શરૂઆત થઈ ગઈ છે. ભારત વતી આ પરિષદમાં ભાગ લેવા માટે…

એસ જયશંકરે રશિયાના નાયબ વડા પ્રધાન ડેનિસ મન્ટુરોવ સાથે મુલાકાત કરી

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયાની મુલાકાત દરમિયાન રશિયાના પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ મન્તુરોવ સાથે મુલાકાત કરી. જયશંકરે…

એસ જયશંકર રશિયા જશે, જાણો તેમની મુલાકાતનો હેતુ

વૈશ્વિક રાજકારણ તાજેતરના સમયમાં સૌથી ઉથલપાથલભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી, રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ-ગાઝા યુદ્ધ, ઇઝરાયલ-ઈરાન યુદ્ધ…

એસ જયશંકરે જર્મનમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે જર્મન શહેર બર્લિનમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા. આ દરમિયાન તેમણે માત્ર ભારત-જર્મની સંબંધોની…

આતંકવાદ વિરૂદ્ધ ભારતને જર્મનીનો ટેકો મળ્યો

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર જર્મનીની મુલાકાતે ગયા છે. આ સમયગાળા દરમિયાન, તેમણે જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલ સાથે મુલાકાત…

ભારતે પાકિસ્તાન સાથે પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે સંમતિ દર્શાવી

ભારતે પાકિસ્તાન સાથે પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે સંમતિ દર્શાવી હતી, એમ સૂત્રોએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું, કારણ કે બંને…

ઈરાનના વિદેશ મંત્રી 20મી સંયુક્ત આયોગની બેઠકના સહ-અધ્યક્ષતા માટે ભારત પહોંચ્યા

ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી ડૉ. અબ્બાસ અરાઘચી બુધવારે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત પહોંચ્યા હતા, જ્યાં તેઓ…