Public Transport

ભાદરવી પૂનમના મેળાને લઈ પાલનપુર એસ.ટી. વિભાગ 380 બસો દોડાવશે

ગત વર્ષે 7 કરોડની આવક સામે આ વખતે 09 કરોડનો ટાર્ગેટ; વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને…

પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા

પાલનપુરના ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરાઈ; ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ…

ભુજ – બાંદ્રા ટ્રેન દરરોજ દોડાવવાની મુસાફરોની માંગ

ભાભર,દિયોદર અને ડીસા તેમજ રાધનપુર થઈ આ ટ્રેન અઠવાડિયામાં માત્ર બે દિવસ દોડે છે. રેલવે તંત્રના ઓરમાયા વલણને લઈ બનાસવાસીઓમાં…

કડીમાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો થતાં સારવાર દરમિયાન મોત

વયનિવૃત્તિના 10 દિવસ પહેલા જ દુનિયામાંથી અલવિદા થયા; મહેસાણા જિલ્લાના કડીના એસટી ડેપોમાં ફરજ બજાવતા બસ ડ્રાઈવરનું હૃદયરોગના હુમલાથી મોત…

સિદ્ધપુર થી વામૈયા-ડીસાની સવારની એસટી બસ ને ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોની માંગણીને ધ્યાને લઇને પાલનપુર એસટી વિભાગીય નિયામકને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણ થી…

મહાનગરપાલિકા દ્વારા પોતાની સીએનજી બસો દોડાવાશે

મહેસાણા મનપાની શહેરવાસીઓને મોટી ભેંટ ટૂંક સમયમાં જ શરૂ કરશે સીટી બસ સેવા શહેરને વિવિધ વિસ્તારોને મળશે સીટી બસ સેવાનો…

મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 1.71 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવ…

મહાકુંભ મેળા દરમિયાન રેલ્વે સ્ટેશનો પર દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન, વિવિધ રેલ્વે સ્ટેશનો પર પેસેન્જર કોચના દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની…

પાટણ નગરપાલિકા દ્વારા વસાવેલ બે મીની સીટી બસ નિભાવણી ના આભાવે ભંગાર બની

છેલ્લા ચાર વર્ષ થી બંધ સીટી બસો શરૂ થાય તે માટે પાલિકા નું કોઈ આયોજન ન હોવાનું જણાવતું પાલિકા સુત્ર…

હોળી તહેવાર નિમિત્તે ગુજરાત થી રાજસ્થાન મુસાફરોની સંખ્યામાં વધારો

હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે રાત્રે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-જયપુર ટ્રેનમાં…