military operations

બાંગ્લાદેશમાં સેનાનું વિમાન ક્રેશ એકનું મોત બચાવ કામગીરી શરૂ

બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન ઢાકાના ઉત્તરામાં ક્રેશ થયું છે. સેના ઘાયલોને બચાવી રહી છે અને તેમને હોસ્પિટલમાં લઈ જઈ…

આઈપીએસ અધિકારી પરાગ જૈન (RAW)ના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

૧૯૮૯ બેચના પંજાબ કેડરના IPS અધિકારી પરાગ જૈનને બે વર્ષના કાર્યકાળ માટે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના નવા વડા…

કચ્છ જિલ્લામાં ઓપરેશન સિંદૂરની થીમ પર એક પાર્ક બનાવવામાં આવશે

લગભગ આઠ હેક્ટરમાં બનેલા આ પાર્કનું નામ સિંદૂર વાન રાખવામાં આવશે; પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે ઓપરેશન…

પાકિસ્તાને ગુજરાત સરહદ પર 600 થી વધુ ડ્રોન ફાયર કર્યા હતા; બધાને નષ્ટ કરી દીધા

બીએસએફ ગુજરાતના આઈજી અભિષેક પાઠકે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ગુજરાતમાં 600 થી વધુ ડ્રોન ફાયર કર્યા હતા,…

ભારતીય સાંસદોનું પ્રતિનિધિમંડળ રશિયા પહોંચ્યું

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન, આતંકવાદીઓને ટેકો આપતા પાકિસ્તાને ભારત પર ઘણા…

ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ૩૧ બાળકો સહિત ૧૦૮ લોકોના મોત

શુક્રવારે જ્‍યારે અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાનો પヘમિ એશિયા પ્રવાસ પૂર્ણ કર્યો ત્‍યારે ગાઝા પર ઇઝરાયલી હુમલામાં ૧૦૮ લોકો માર્યા…

વડાપ્રધાન મોદી ૨૬ અથવા ૨૭ મેએ કચ્‍છ આવે તેવી શકયતા

માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરી ભુજમાં જાહેરસભાને સંબોધન કરશે! વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્‍તાન વચ્‍ચેની આંતરરાષ્‍ટ્રીય સરહદની મુલાકાત લઈ…

ભારતે પાકિસ્તાનના હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવ્યા; આકાશતીરે પોતાની શક્તિ બતાવી

ભારતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. પાકિસ્તાનના ઘણા એરબેઝ પણ નાશ પામ્યા છે. પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો…

ભૂજ ખાતે સંરક્ષણ પ્રધાન; આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ

ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત…

ભારતીય દળો દ્વારા પાકિસ્તાની લશ્કરી સ્થળો પર હુમલો

ભારતીય વાયુસેના (IAF) એ પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ઓછામાં ઓછા છ લશ્કરી અને ઉડ્ડયન સ્થળો પર રાતોરાત હુમલો કર્યો…