કેરળને પ્રધાનમંત્રી મોદીની મોટી ભેટ: 3 અમૃત ભારત ટ્રેન સહિત 4 નવી ટ્રેનો શરૂ; આ 4 રાજ્યો સાથે કનેક્ટિવિટીમાં થયો સુધારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક મોટી રેલ પહેલની જાહેરાત કરી, જે કેરળના વિકાસના માર્ગને વધુ વેગ આપશે. તિરુવનંતપુરમના પુથ્રીકંડમ મેદાનમાં…

