Inauguration Ceremony

સુઈગામ-નડાબેટ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાશે

મુખ્યમંત્રી ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે ડીસા ખાતે જિલ્લા કક્ષાની રૂ.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સિવિલ…

બનાસકાંઠા; 169 મતદારો ધરાવતી અમીરપુરા ગ્રામ પંચાયત

બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા સરપંચોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી પહેલા અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું. ત્યારે…

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોરની વરણી : કોંગી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કમાન સંભાળતા આવનારા સમયમાં મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં મજબૂતી…

કાણોદર ગામના અને ટ્રાફિક ડીસીપી સફિન હસનના હસ્તે સમીમ હસન સાયન્સ લેબનું લોકાર્પણ

પાલનપુરના કાણોદર ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર 2 માં ગામના  દાતાઓ,વાહ સંસ્થા અને ડૉ. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટીના સાયન્સ સેન્ટર…

ડીસાના રસાણા ગૌશાળા ખાતે ગાયો માટે નવા શેડનું લોકાર્પણ: ગૌસેવાને વેગ મળ્યો

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેને પૂજનીય માનવામાં આવે છે. આ જ ભાવનાને સાર્થક કરતા, ડીસાના…

પીએમ નરેન્દ્ર મોદીએ ​​ચેનાબ પુલનું ઉદ્ઘાટન કર્યું; હાથમાં ત્રિરંગો લહેરાવતા પુલ પર ચાલ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક અલગ જ અંદાજમાં…

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મહેસાણા જિલ્લાના ગોઝારીયા અને કડી ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો

કડીમાં જુના જોગી નીતિન પટેલ સાથે અમિત શાહની મુલાકાત થઈ; કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના મહેમાન…

અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે વિવિધ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે અને આ દરમિયાન અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, શાહ ગાંધીનગર…

વિજાપુર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિશ્રામ ગૃહ અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાયું

મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા ૨૮૨ લાખના ખર્ચે…

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વિજાપુરના પીલવાઈ ખાતે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું…