dantiwada

દાંતીવાડા ના પાંથાવાડા માંથી જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

પાંથાવાડામાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પાલનપુરની જુગાર સ્પેશિયલ સ્કોડ ટીમ શનિવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં…

વરસાદની તોફાની બેટિંગ; વડગામમાં આઠ ઇંચ અને પાલનપુર દાંતીવાડામાં છ ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો; સૌથી વધુ વરસાદ વડગામમાં 8.6 ઇંચ પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો…

એલસીબી પોલીસે દાંતીવાડા માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો; 13 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતીવાડા વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાવધરાથી ડેરી રોડ પર નાકાબંધી દરમિયાન પોલીસે…

દાંતીવાડા પાંથાવાડા પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી અને ઉકળાટ અને બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે વાતાવરણમાં આકસ્મિક પલટાને…

દાંતીવાડાના લાખનાસર ગામે કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતા અરેરાટી

દાંતીવાડાના લાખનાસર ગામે બારોટ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતાં ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જેમાં પહેલા કાકા…

દાંતીવાડા ના ઝાત ભાડલી નજીક થી બિનઅધિકૃત રીતે ખનિજ રેતી વહન કરતાં ચાર ડમ્પરો ઝડપ્યા

એક કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી સરકારી નદીમાંથી બેફામ ગેરકાયદેસર લાખોની રેતી ઉઠાવી રહ્યા છે…

દાંતીવાડા માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી ધામધૂમથી ઊજવાઈ કરાઈ

ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીના અવસરે દાંતીવાડા તાલુકાની ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઊજવણી સમિતિ દ્વારા દાંતીવાડા ગામ ત્રણ…

પાંથાવાડા ધાનેરા ટોલરોડ પર ગોઝારા માર્ગ અકસ્માતમાં વેપારી યુવકનું મોત

અકસ્માત ને પગલે ગામમા ફેલાઈ અરેરાટી; બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત જ્યારે બાઇક પાછળ…

સરદાર કૃષિનગર યુનિવર્સીટી, દાંતીવાડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા જીલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું ખૂબ સુંદર અભિયાન ચાલી રહેલ છે.…

સરદાર કૃષિનગર યુનિવર્સીટી, દાંતીવાડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું અભિયાન ચલાવવામાં આવે છે.જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના…