Bharatiya Kisan Sangh

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારો ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બટાટાના ભાવ તળિયે, ડીસામાં ખેડૂતોનો આક્રોશ આસમાને વળતર નહીં મળે તો આત્મવિલોપન કરવા સાથે ચૂંટણીમાં પાઠ ભણાવવાની ખેડૂતોની ચીમકી ડીસા…

કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

કાંકરેજ તાલુકામાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેતી પાકોમાં મોટું નુકશાન થયેલ છે. જેમાં તૈયાર પાક જેવા મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ…

પાલનપુર પ્રાંત કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

બનાસકાંઠામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મગફળીનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પણ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે નુકસાન વેઠવાનો વારો…

ખેમાણા ટોલ નાકાનો વિવાદ વકર્યો; ટોલ મુક્તિની માંગ ફગાવી દેતા ખેડૂતો લાલઘૂમ

ટોલ મુક્તિની માંગ સાથે 18મી ઓગસ્ટે ધરણાં: ઢોર ઢાંખર છોડી મુકવાની ચીમકી બાલારામ જતા હિંદુઓ માટે જજીયાવેરા સમો ટોલ ટેક્ષ…

ખેમાણા; 20 કી.મી.ના અંતરમાં ટોલ ટેક્ષમાં છૂટ આપવાની માંગ,18 ઓગસ્ટે 5000 ખેડૂતો સાથે ધરણાંનું એલાન

પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા પાસે ટોલનાકુ આવેલું છે. જે ટોલનાકા પર ખેડૂતો અને સ્થાનિક લોકોની ખોટી કનડગત કરાતી હોવાની રાવ…

પાલનપુર ફરતે બાયપાસની જમીન માપણીનો વિરોધ જીવ આપીશું પણ જમીન નહિ: અસરગ્રસ્ત ખેડૂતો

પાલનપુર હાઇવે પરની ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે સરકારે પાલનપુર ફરતે 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજુર કર્યો છે. જેમાં વધુ…

અમીરગઢમાં ખાતરના ભાવ વધારો પાછો ખેંચવા અને બનાસ નદીમાં ખનન રોકવા ખેડૂતો દ્વારા આવેદનપત્ર

ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતો એ ખાતર ના ભાવ…

ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી ડીસા નાયબ કલેકટરને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના મુખ્ય…

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન; કલેકટર ને આવેદનપત્ર વળતરની માંગ

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લેતા મેઘરાજા વહેલું ચોમાસું ખેડૂતો માટે બન્યું આફતરૂપ:મગફળી અને બાજરીનો પાક નષ્ટ થતા ખેડૂતોને રાતા…

મલાણા તળાવમાં પાણી નાખવાની કામગીરીમાં વિલંબ થતા ખેડૂતોમાં રોષ

સિંચાઇના પાણીના અભાવે ઉનાળુ વાવેતરને નુકશાન થવાની ભીતી કસરા પાઇપ લાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની…