રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય7 ઑગસ્ટ, 2025| Super Admin

યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર, દિલ્હી ઉપર પૂરનું સંકટ

યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર, દિલ્હી ઉપર પૂરનું સંકટ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદના કારણે યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર પહોંચી ગયું છે, જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ વધી ગયું છે દિલ્હીમાં યમુના નદીનું પાણી વધવાને કારણે વહીવટી તંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સ્થળાંતરની તૈયારી કરવા સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં ભૂકંપના આંચકા, મધ્યપ્રદેશ સુધી અસર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આજે સવારે ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા રાજસ્થાનથી મધ્યપ્રદેશ સુધી અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રતાપગઢથી ૨૦ કિલોમીટર દૂર હતું અને તેની ઊંડાઈ ૫ કિલોમીટર હતી. આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશના કેટલાક સરહદી વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. વહીવટી તંત્રે લોકોને ઘરની બહાર ખુલ્લી જગ્યાએ રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.      

સંબંધિત સમાચાર