રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા8 સપ્ટેમ્બર, 2025| Super Admin

ઊંઝા એસ.ટી ડેપોએ અંબાજી મહામેળામાં 5.10 લાખની આવક મેળવી

ઊંઝા એસ.ટી ડેપોએ અંબાજી મહામેળામાં 5.10 લાખની આવક મેળવી
130 ટ્રીપ થકી 75 મુસાફરોએ સેવાનો લાભ લીધો; ઊંઝા એસટી બસ ડેપો દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈ એસ્ક્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય મહામેળા દરમિયાન કુલ 130 ટ્રીપો મારવામાં આવી હતી.જેમાં 7500 જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. ઊંઝા ડેપો દ્વારા આ મહામેળો દરમિયાન 5,10,850 ની આવક મળેવી છે. અંબાજી મેળામાં સારી આવક બદલ ઊંઝા ડેપો મેનેજર હેતલબેન પટેલે ડ્રાઈવર કંડકટર સહિત સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. કુલ 22 જેટલા ડ્રાઈવર કંડકટર દ્રારા સેવાઓ આપવામાં આવી હતી. ઊંઝા એસટી બસ ડેપો દ્રારા ગત વર્ષે 198 ટ્રીપો થકી 8.57 લાખની આવક થઇ હતી જ્યારે આ વર્ષ ગત વર્ષ કરતા ઓછી આવક થવા પામી છે.

સંબંધિત સમાચાર