રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય2 મે, 2025| Super Admin

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ભગવાન બુદ્ધના અવશેષો સાથે વિયેતનામમાં આગમન

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ભગવાન બુદ્ધના અવશેષો સાથે વિયેતનામમાં આગમન

પ્રતિનિધિમંડળનું વિયેતનામ સરકાર દ્વારાઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જે સહિયારા આધ્યાત્મિક મૂલ્યો અને સભ્યતા સંબંધોનો પુરાવો પવિત્ર અવશેષો આજથી આ મહિનાની 21મી તારીખ સુધી યુએન વિશેક દિવસની ઉજવણી માટે વિયેતનામમાં રહેશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ વિયેતનામ પહોંચ્યા, તેઓ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રિજિજુએ જણાવ્યું હતું કે, વિયેતનામ સરકાર દ્વારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સહિયારા આધ્યાત્મિક મૂલ્યો અને સભ્યતા સંબંધોનો પુરાવો છે. પવિત્ર અવશેષો આજથી આ મહિનાની 21મી તારીખ સુધી યુએન વિશેક દિવસની ઉજવણી માટે વિયેતનામમાં રહેશે.

સંબંધિત સમાચાર