રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય2 મે, 2025| Super Admin

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ભગવાન બુદ્ધના અવશેષો સાથે વિયેતનામમાં આગમન

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ભગવાન બુદ્ધના અવશેષો સાથે વિયેતનામમાં આગમન

પ્રતિનિધિમંડળનું વિયેતનામ સરકાર દ્વારાઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જે સહિયારા આધ્યાત્મિક મૂલ્યો અને સભ્યતા સંબંધોનો પુરાવો પવિત્ર અવશેષો આજથી આ મહિનાની 21મી તારીખ સુધી યુએન વિશેક દિવસની ઉજવણી માટે વિયેતનામમાં રહેશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ વિયેતનામ પહોંચ્યા, તેઓ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રિજિજુએ જણાવ્યું હતું કે, વિયેતનામ સરકાર દ્વારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સહિયારા આધ્યાત્મિક મૂલ્યો અને સભ્યતા સંબંધોનો પુરાવો છે. પવિત્ર અવશેષો આજથી આ મહિનાની 21મી તારીખ સુધી યુએન વિશેક દિવસની ઉજવણી માટે વિયેતનામમાં રહેશે.

સંબંધિત સમાચાર