અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું લોકાર્પણ કરવા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું ગુંજા હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુંજા હેલીપીડ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં ખનીજ માફિયાઓનો બેફામ:ગેરકાયદે રેતીના ડમ્પરો પકડતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો
4 દિવસ પહેલા
મહેસાણાબહુચરાજી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી
4 દિવસ પહેલા
મહેસાણાબહુચરાજી પંથકમાં અરેરાટી: ચાંદણકીના પટેલ દંપતીનું પાલનપુર પાસે માર્ગ અકસ્માતમાં મોત
4 દિવસ પહેલા
મહેસાણાવિજાપુરમાં બેકાબૂ કાર ચાલકે બાઈક અને એક્ટિવાને અડફેટે લીધા: અકસ્માતમાં ૨ મોત, ૮ ઘાયલ
4 દિવસ પહેલા
