અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું લોકાર્પણ કરવા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું ગુંજા હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુંજા હેલીપીડ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત: મનપા તંત્રની બેદરકારી કે લાલીયાવાડી ?
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે ૨૩ મેના રોજ ચૂંટણી
1 દિવસ પહેલા
મહેસાણાવિસનગરમાં ફાર્માસિસ્ટની બદલી અને તપાસના આદેશથી હેલ્થ વિભાગમાં ફફડાટ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વસ્તી ગણતરી માટે સેલ્ફ એન્યુમિરેશન પ્રક્રિયા શરૂ
1 દિવસ પહેલા
