ઊંઝા હાઈવે સર્કીટ હાઉસ સામે આવેલ શહેરમાં જવાનો અંડરબ્રિજ કામકાજને કારણે 15 દિવસ બંધ રહેશે. જેથી હાઈવે થી શહેરમાં પ્રવેશ કરનાર અને શહેરમાંથી હાઈવે આવનાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાહન ચાલકો શહેરમાંથી બહાર નીકળી હાઈવે પહોંચવા અને ઉંઝા હાઈવે જવા માટે આ અંડરબ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કામકાજ કરવા માટે આ અંડરબ્રિજ ૧૫ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંડરબ્રિજ બંધ થવાથી વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઊંઝા શહેરમાંથી મક્તુપુર તરફ જતા આવતા રોજિંદા મુસાફરો માટે મહત્વના સમાચાર છે જેઓએ 15 દિવસ સુધી અન્ય માર્ગનો ઉપયોગ કરવો.
ઊંઝા સર્કિટ હાઉસ પાસે આવેલ અંડરબ્રિજમાં ચાલતા રિપેરિંગ કામકાજને લઈ 15 દિવસ બંધ

સંબંધિત સમાચાર
મહેસાણાકડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: ૨૩.૪૧ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણાની મહિલા પોલીસ તાલીમાર્થી સાથે છેતરપિંડી: UK વિઝાના નામે ₹25 લાખનો ચૂનો
2 દિવસ પહેલા
મહેસાણાલાંઘણજ પોલીસ એક્શન મોડમાં: ભાસરીયા ચોકડી નજીકથી ૪ ડમ્પર ડિટેઇન
2 દિવસ પહેલા
મહેસાણાખેરાલુ હિટ એન્ડ રન: દારૂડિયા કાર ચાલકે એકને કચડ્યો, શંકાસ્પદ નંબર પ્લેટ જપ્ત
2 દિવસ પહેલા
