રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય14 મે, 2025| Super Admin

ભારતીય સેનાના ત્રણેય વડાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા; ઓપરેશન વિશે માહિતી આપી

ભારતીય સેનાના ત્રણેય વડાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા; ઓપરેશન વિશે માહિતી આપી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી. https://twitter.com/rashtrapatibhvn/status/1922535492056146151 પાકિસ્તાન સાથેની સરહદ પર યુદ્ધવિરામ બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક યોજાશે.પહેલગામ હુમલા પછી, સીસીએસની બે બેઠકો થઈ ચૂકી છે. આજે યોજાનારી બેઠકોમાં 'ઓપરેશન સિંદૂર' પછીની રણનીતિ, પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ અને યુદ્ધવિરામ પછીની પરિસ્થિતિ પર ચર્ચા થઈ શકે છે તેવું માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર