રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા5 જુલાઈ, 2025| Super Admin

રાધનપુર; સુરત થી દિયોદર જતી એસટી બસનો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ  

રાધનપુર; સુરત થી દિયોદર જતી એસટી બસનો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ  

મહેસાણાના રાધનપુર રોડ પર સુરતથી દિયોદર જતી એસટી બસનો અકસ્માત થયો છે. બસનું આગળનું ટાયર પંચર થતાં તે ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટના સમયે બસમાં સૂતેલા મુસાફરો ધ્રુજી ઉઠ્યા હતા. ડ્રાઈવરે તરત જ બસને કાબૂમાં લઈને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. આ એક્સપ્રેસ બસ પાટણથી દિયોદર જઈ રહી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક બસનું પંચર થયેલું ટાયર બદલ્યું હતું. ત્યારબાદ બસે ફરી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મુસાફરો સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા.

સંબંધિત સમાચાર