રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ23 જૂન, 2025| Super Admin

પાટણમાં નીકળનારી રથયાત્રાને લઇ પોલીસ દ્વારા મુખ્ય માગૅને ખુલ્લો કરવા કવાયત હાથ ધરી

પાટણમાં નીકળનારી રથયાત્રાને લઇ પોલીસ દ્વારા મુખ્ય માગૅને ખુલ્લો કરવા કવાયત હાથ ધરી

પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથ ની 143 મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા ને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા માગૅ પર નડતરરૂપ લારીઓ સહિત ના દબાણ દુર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાટણ એ ડીવીઝન પોલીસે શહેરના ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પોલીસે શહેરના મુખ્ય બજારોમાં વિશેષ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બગવાડા દરવાજાથી ત્રણ દરવાજા સુધીના માર્ગો પરના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરી થી રથયાત્રા ના માગૅ પર રથયાત્રાના પ્રસ્થાન સમયે ભક્તોને અવર જવર કરવામાં સરળતા બનશે. સાથે જ સામાન્ય વાહન વ્યવહાર પણ સુગમ રીતે ચાલી શકશે. પોલીસની આ કામગીરીથી રથયાત્રાનું આયોજન વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે પોલીસ દ્વારા રથયાત્રાના માગૅ પરથી ગેરકાયદેસર ના બિન જરૂરી દબાણ દૂર કરવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું એ ડિવિઝન પીઆઈ ભોય એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર