રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય16 જાન્યુઆરી, 2025| Super Admin

PM મોદીએ નવી મુંબઈના ખારઘરમાં વિશ્વના બીજા સૌથી મોટા શ્રી શ્રી રાધા મદનમોહન જી મંદિરનું કર્યું ઉદ્ઘાટન

PM મોદીએ નવી મુંબઈના ખારઘરમાં વિશ્વના બીજા સૌથી મોટા શ્રી શ્રી રાધા મદનમોહન જી મંદિરનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈના ખારઘરમાં ઈસ્કોનના પ્રયાસોથી બનેલા શ્રી શ્રી રાધા-મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર છે. પીએમ મોદીએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે જ્ઞાન અને ભક્તિની મહાન ભૂમિ પર ઇસ્કોનના પ્રયાસોને કારણે શ્રી શ્રી રાધા-મોહન મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. મંદિર પરિસરમાં ઈસ્કોનના 5 હજારથી વધુ સંતોને સંબોધતા તેમણે કહ્યું કે ઈસ્કોનના સંતોના અપાર પ્રેમ અને સ્નેહને કારણે જ મને આવી અલૌકિક વિધિમાં મારી ભૂમિકા ભજવવાનું સૌભાગ્ય મળ્યું છે. રાધા મોહન મંદિરની રૂપરેખા, તેનું સ્વરૂપ આધ્યાત્મિકતા અને વિજ્ઞાનની સમગ્ર પરંપરા દર્શાવે છે. નવી પેઢીની રુચિ અને આકર્ષણ અનુસાર અહીં મહાભારત અને રામાયણ આધારિત મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ મંદિર સંકુલ આસ્થા અને ભારતની ચેતનાને સમૃદ્ધ કરવા માટે એક પુણ્ય કેન્દ્ર બનશે. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વભરમાં ફેલાયેલા ઈસ્કોનના અનુયાયીઓ ભગવાન કૃષ્ણની ભક્તિના દોરથી બંધાયેલા છે. બીજું એક સૂત્ર છે જે બધાને એકબીજા સાથે જોડાયેલા રાખે છે અને દરેક ભક્તને 24 કલાક માર્ગદર્શન આપે છે. આ શ્રી સ્વામી પ્રભુપાદના વિચારોનું સૂત્ર છે.

સંબંધિત સમાચાર