પાટણ નગરપાલિકા દ્વારા પદ્મનાથ ચાર રસ્તા પાસે ભુગર્ભ ગટર તથા પાણીની પાઈપ લાઈન પસાર કરવાની છેલ્લા કેટલાક દિવસોથી હાથ ધરવામાં આવેલ. કામગીરીને લીધે શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા બે ટાઈમ અપાતો પાણી પુરવઠો એક ટાઈમ કરવામાં આવ્યો હતો. જોકે મંગળવારે આ કામગીરી પૂર્ણ થતા પદ્મનાભ ચાર રસ્તાથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલમાં પાણી છોડવાની પ્રક્રિયા પુનઃચાલુ કરવામાં આવતા આવતીકાલ બુધવારથી રાબેતા મુજબ શહેરમાં બે ટાઈમ પાણી મળશે. તેવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ પાલિકા દ્વારા ભૂગર્ભ અને પાણીની પાઈપ નાંખવાની કામગીરી પૂર્ણ : શહેરીજનોને બે ટાઈમ પાણી મળશે

સંબંધિત સમાચાર
પાટણપાટણનો ખાલક્ષાપીર વિસ્તાર નરકાગારમાં ફેરવાયો: ઉભરાતી ગટરોની સમસ્યા 'જૈસે થૈ'
10 કલાક પહેલા
પાટણ'એસટી બસની સવારી, સલામત સવારી'ના સૂત્રો પોકળ : મુસાફરોએ બસને ધક્કો મારી મુકામ સુધી પહોંચાડી
11 કલાક પહેલા
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
