પાટણ નગરપાલિકા દ્વારા પદ્મનાથ ચાર રસ્તા પાસે ભુગર્ભ ગટર તથા પાણીની પાઈપ લાઈન પસાર કરવાની છેલ્લા કેટલાક દિવસોથી હાથ ધરવામાં આવેલ. કામગીરીને લીધે શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા બે ટાઈમ અપાતો પાણી પુરવઠો એક ટાઈમ કરવામાં આવ્યો હતો. જોકે મંગળવારે આ કામગીરી પૂર્ણ થતા પદ્મનાભ ચાર રસ્તાથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલમાં પાણી છોડવાની પ્રક્રિયા પુનઃચાલુ કરવામાં આવતા આવતીકાલ બુધવારથી રાબેતા મુજબ શહેરમાં બે ટાઈમ પાણી મળશે. તેવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ પાલિકા દ્વારા ભૂગર્ભ અને પાણીની પાઈપ નાંખવાની કામગીરી પૂર્ણ : શહેરીજનોને બે ટાઈમ પાણી મળશે

સંબંધિત સમાચાર
પાટણપાટણ જિલ્લામાં માવઠું : સમી પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ, ખેડૂતો ચિંતાતુર
2 દિવસ પહેલા
પાટણપાટણ સાંઈબાબા મંદિર નજીક સુકન બંગ્લોઝમાં અગમ્ય કારણોસર આગ લાગી
2 દિવસ પહેલા
પાટણટેકનોલોજીની 'ત્રીજી આંખ' : પાટણ યુનિવર્સિટીમાં સીસીટીવી વોચથી પરિણામની ટકાવારીમાં પ્રભાવિત
3 દિવસ પહેલા
પાટણપાટણ કલેક્ટર કચેરીએ UCC વિરોધી સૂત્રોચ્ચાર : બિલ પાછું ખેંચવા લઘુમતી સમુદાયની માંગ
3 દિવસ પહેલા
