પાટણ નગરપાલિકા દ્વારા પદ્મનાથ ચાર રસ્તા પાસે ભુગર્ભ ગટર તથા પાણીની પાઈપ લાઈન પસાર કરવાની છેલ્લા કેટલાક દિવસોથી હાથ ધરવામાં આવેલ. કામગીરીને લીધે શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા બે ટાઈમ અપાતો પાણી પુરવઠો એક ટાઈમ કરવામાં આવ્યો હતો. જોકે મંગળવારે આ કામગીરી પૂર્ણ થતા પદ્મનાભ ચાર રસ્તાથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલમાં પાણી છોડવાની પ્રક્રિયા પુનઃચાલુ કરવામાં આવતા આવતીકાલ બુધવારથી રાબેતા મુજબ શહેરમાં બે ટાઈમ પાણી મળશે. તેવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ પાલિકા દ્વારા ભૂગર્ભ અને પાણીની પાઈપ નાંખવાની કામગીરી પૂર્ણ : શહેરીજનોને બે ટાઈમ પાણી મળશે

સંબંધિત સમાચાર
પાટણસાંતલપુરના જામવાડા નજીક ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત
2 કલાક પહેલા
પાટણપાટણમાં વિરોધનો સૂર: પાલિકાના સ્વચ્છતા સર્વે સામે કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યા સવાલ
2 કલાક પહેલા
પાટણપાટણ પોલીસનું "તેરા તુજકો અર્પણ": ₹40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો
2 કલાક પહેલા
પાટણનગરપાલિકાની ઘોર બેદરકારી: પાટણમાં ગટરના ગંદા પાણી રસ્તા પર રેલાયા
3 કલાક પહેલા
