રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ18 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ; આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું

પાટણ; આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું

ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ મળતી નથી. આ મુદ્દે ગરવી ગુજરાત આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ એક ચિંતન બેઠક યોજી હતી. બેઠકમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે લાયકાત ધોરણમાં છૂટછાટની જોગવાઈનો અમલ ન થવાનો મુદ્દો ચર્ચાયો હતો. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે 40% લાયકાત ધોરણમાં છૂટછાટની માંગ કરવામાં આવી છે. ચિંતન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને સરકારને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અનુસાર સોમવારે રાજ્યભરના આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો આદિવાસી સમાજ રાજ્યભરમાં આંદોલન કરશે. આંદોલનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર