પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ગઈકાલે, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે પ્રધાનમંત્રીને મળ્યા હતા. અગાઉ, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે પણ શ્રી મોદી સાથે મુલાકાત કરી હતી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે અલગ અલગ બેઠકો યોજાઈ હતી.
રાષ્ટ્રીય7 મે, 2025
NSA અજિત ડોભાલ પીએમ મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા

ટેગ્સ:#narendra modi#2025#Prime minister#National Security#cross-border terrorism#Ceasefire Violations#Line of Control#strategic planning#Counter Terrorism#Ajit Doval#Pahalgam Terror Attack#Indus Waters Treaty suspension#civil defence drills#Pakistan tensions#NSA#security meeting#April 22#Lashkar-e-Taiba#May 7 mock drill#operational freedom#military response#diplomatic measures#Home Secretary Govind Mohan#Defence Secretary Rajesh Kumar Singh#Air Chief Marshal A P Singh#Navy Chief Admiral Dinesh K Tripathi
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન : અદાણી ડિફેન્સે પ્રથમ સ્વદેશી લાઇટ મશીનગન ભારતીય સેનાને સોંપી
18 કલાક પહેલા
રાષ્ટ્રીયસીએમ પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
22 કલાક પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
1 દિવસ પહેલા
