મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયહિમાચલમાં 15 જુલાઈ સુધી વરસાદ તબાહી મચાવશે!
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયચાલુ કોર્ટમાં હોબાળો, વકીલે CJI ને ગાળો ભાંડી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીય1 ઓગસ્ટથી પિંક સહેલી સ્માર્ટ કાર્ડ વિના દિલ્હી બસોમાં મફત મુસાફરી નહીં
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયદોઢ વર્ષના બાળકને આઠ વાર માર મારીને મારી નાખનાર કાકાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી
2 દિવસ પહેલા
