મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયફ્રાન્સમાં ભારત ઇનોવેટ્સ ઇવેન્ટ: "ભારતની પ્રાથમિકતા માનવ-આધારિત ટેકનોલોજી છે"
3 કલાક પહેલા
રાષ્ટ્રીયદહેરાદૂનમાં એક હિન્દુ યુવાનની હત્યાના મામલે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ આરોપીના ઘરને આગ લગાવી
4 કલાક પહેલા
રાષ્ટ્રીયબળવાખોર ટીએમસી સાંસદો આજે દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરશે
4 કલાક પહેલા
રાષ્ટ્રીયલાલુ યાદવના 'કબાબ મંત્રી' હવે રહ્યા નથી, પૂર્વ MLC અનવર અહેમદનું પટનામાં નિધન
4 કલાક પહેલા
