મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયકર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો આદેશ, કાર્યક્રમોમાં 'વંદે માતરમ'ના ફક્ત બે શ્લોક ગાવામાં આવશે
21 કલાક પહેલા
રાષ્ટ્રીયIRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો
21 કલાક પહેલા
રાષ્ટ્રીયગૌરવ ભાટિયા માનહાનિના કેસમાં મોટો વળાંક
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયનીતિન નવીન રાહુલ ગાંધીને 'મિયાં' કહ્યું....
1 દિવસ પહેલા
