મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયહોર્મુઝ સંકટ પર ભારત સરકાર એકશન મોડમાં!
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયજંતર-મંતર પર પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીના કેસમાં મોટી કાર્યવાહી
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાજ્યસભા બાદ, આજે લોકસભામાં વંદે માતરમ બિલ પસાર થયું
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયસુપ્રીમ કોર્ટે દરગાહની જમીન પર શુક્રવારની નમાજ અદા કરવાની મંજૂરી આપી
2 દિવસ પહેલા
