મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયશિક્ષકે થપ્પડ માર્યા બાદ 6 વર્ષનો વિધાર્થી ઢળી પડ્યો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી, લદ્દાખમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવા માટે મંજૂરી મળી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસોરેન સરકાર માટે મોટો ઝટકો, હાઈકોર્ટે JPSC પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયટ્રિપલ મર્ડર: ICICI બેંકના રિલેશનશિપ મેનેજરના પતિએ પત્ની અને બહેનની હત્યા કર્યા બાદ પોતાને ગોળી મારી
1 દિવસ પહેલા
