મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયનાગપુરમાં ટ્રેનની અડફેટે છ હરણના મોત; મુંબઈ-હાવડા રેલ્વે ટ્રેક પર બની ઘટના
22 કલાક પહેલા
રાષ્ટ્રીયસોનમ વાંગચુકની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર થશે, પત્નીને મળવાની મંજૂરી, દિલ્હી હાઈકોર્ટે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
22 કલાક પહેલા
રાષ્ટ્રીયમધ્યપ્રદેશમાં યુસીસી લાગુ થશે! મોહન કેબિનેટે મંજૂરી આપી, કાલે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદુબઈ જેલમાં 10 વર્ષની સજા પામેલા ગોપાલગંજના પુત્ર વસીમ મહિનાઓ બાદ ઘરે પરત ફર્યો
1 દિવસ પહેલા
