રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહાકુંભ29 જાન્યુઆરી, 2025| Super Admin

મહાકુંભ નાસભાગ: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભ ઘટના પર કર્યું ટ્વિટ, રેલ્વે મંત્રી સાથે પણ કરી વાત

મહાકુંભ નાસભાગ: PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભ ઘટના પર કર્યું ટ્વિટ, રેલ્વે મંત્રી સાથે પણ કરી વાત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ માટે કરોડો લોકો એકઠા થયા છે. બુધવારે સવારે, મૌની અમાવસ્યાના દિવસે, ગંગામાં 3.5 કરોડથી વધુ લોકો એકઠા થયા હતા. યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. જો કે બુધવારે સવારે 1 થી 1.30 વાગ્યાની આસપાસ મહાકુંભમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. મહાકુંભ વિસ્તારમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હવે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને મહાકુંભમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. શું કહ્યું પીએમ મોદીએ? બુધવારે મહાકુંભમાં થયેલી દુર્ઘટના પર પીએમ મોદીએ કહ્યું- "પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઈ છે તે ખૂબ જ દુઃખદ છે. જેમાં પોતાના પરિવારના સભ્યોને ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ સાથે હું ઈચ્છું છું કે, તમામ ઘાયલોને ઝડપથી સાજા કરવા સ્થાનિક વહીવટીતંત્ર આ સંદર્ભે પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે વ્યસ્ત છે અને હું રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છું.

સંબંધિત સમાચાર